SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ કાશ્યપસંહિતા એમ જણાય છે. અને તેના ઉપાય તરીકે યોગશાસ્ત્રને અભ્યાસ મહાભારતમાં (આશ્વમેઘિક પર્વના પેટા પર્વ | કરવો; એકાંતવાસ કરવામાં સ્વભાવ કેળવી અનુગીતા પર્વમાં ૧૮ મા અધ્યાયમાં) “અતઃ વરં સંયમ પાળવો અને ઈદ્રિયોને જય આદિ સાધને પ્રવામિ યોરામનુત્તમમ્'-હવે હું સર્વોત્તમ | સિદ્ધ કરવાં જોઈએ. એમ ( સિદ્ધ થયેલા ), યોગશાસ્ત્ર કહું છું,’ એમ શરૂઆત કરીને વેગ- ગ દ્વારા પિતાની ઈચ્છા પ્રમાણે અનેક શરીરેવિદ્યા દર્શાવી છે. તેમાં પણ એ જ પ્રમાણે | માં પ્રવેશ અથવા અનેક શરીર ધારણ કરવાની (ચરક, પતંજલિ આદિના કથન પ્રમાણે) ઈદ્રિય- શક્તિ પ્રાપ્ત કરી શકાય છે; દેવોને પણ વશ કરી ના નિરોધ અથવા જયપૂર્વક મનની આત્મામાં સકાય છે, નિર્ભયપણું પ્રાપ્ત થાય છે, કેઈ જાતપ્રથમ સ્થિરતા કરીને મોક્ષને વેગ આચરવો ને કલેશ કે દુઃખ રહેતાં નથી; અને નિસ્પૃહ* જેમ કે: પણું ઇત્યાદિ ગુલ (તે યોગીમાં) ઉત્પન્ન થાય છે; એમ મહાભારત આદિ પ્રાચીન ગ્રંથમાં જે 'अतः परं प्रवक्ष्यामि योगशास्त्रमनुत्तमम् । પ્રાચીન યુગને વિષય નિરૂપણ કર્યો છે, તેની युञ्जन्तः सिद्धमारमानं यथा पश्यन्ति योगिनः॥१५॥ तस्योपदेशं वक्ष्यामि यथावत्वं निबोध मे। છાયાનું સર્વાશ અનુસરણ ભલે કરવામાં ન આવ્યું यरिश्चारयन्नित्यं पश्यत्यात्मानमात्मनि ॥१६॥ હોય, પણ હવે યંગવિષયની પ્રક્રિયાનું સાંનિધ્ય इन्द्रियाणि तु संहृत्य मम आत्मनि धारयेत्। . તપીને પ્રથમ મોક્ષ માટે યોગ સાધવો; એમ તીવ્ર તડ્વા તપ પૂર્વ મોક્ષયો સમારે ૨૭| | કાયમ યોગમાં જોડાઈ રહેતા યોગી યોગશાસ્ત્રને तपस्वी सततं युक्तो योगशास्त्रमथाचरेत् । અભ્યાસ કરવો; બુદ્ધિમાન બ્રાહ્મણે મનથી પિતાના मनीषी मनसा विप्रः पश्यन्नात्मानमात्मनि ॥१८॥ આત્મામાં આત્માને જોયા કરે જોઈએ. એવો તે स चेच्छनोत्ययं साधुर्योक्तुमात्मानमात्मनि । સાધુપુરુષ પિતાના આત્મા વિષે (મનરૂપ)આત્માને ततः एकान्तशीलः स पश्यत्यात्मानमात्मनि ॥१९॥ જોડી દેવા જે શક્તિમાન થાય છે, તે તે પછી संयतः सततं युक्त आत्मवान् विजितेन्द्रियः। એકાંતે વસવાને તે સ્વભાવ થતાં પિતાના तथाऽयमात्मनाऽऽत्मानं संप्रयुक्तः प्रपश्यति ॥२०॥ આત્મા વિષે આત્માનું દર્શન તે કર્યા જ કરે છે. એ તે સંયમી પુરુષ નિરંતર એ ઉપર્યુક્ત यदा हि युक्तमात्मानं सम्यकपश्यति देहभृत् । યુગમાં જોડાયેલા રહીને આત્મનિષ્ઠ તથા અતિશય ન તથેશ્વરઃ શ્ચિત ગોવસ્થાપિ ય: પ્રમુ: ll૨૪ | જિતેંદ્રિય બને છે. અને એમ સારી રીતે જોડાઅાવાવ તનવો યથેષ્ઠ પ્રતિપદ્યતે | યેલા રહી પિતાના આત્મા-મન વડે આત્માને विनिवृत्य जरामृत्यू न शोचति न हृष्यति ॥२५॥ સાક્ષાત્કાર કર્યા જ કરે છે; એમ જ્યારે પિતાના તાની ટેવ વૃત્તાઃ શરતે વરી આત્મા–મનને આત્મા વિષે સારી રીતે યુક્ત ત્રણ વાવ્યયમનોતિ હિલ્લા સેમરાલ્પતમ રદ્દો | થયેલું તે દેખે છે, ત્યારે તેને કોઈ ઈશ્વર નથી, હવે જે સર્વોત્તમ યોગશાસ્ત્ર છે, તેને હું કહું ! પણ તે પોતે જ ત્રણે લેકને ઈશ્વર બને છે; તેને g: એ શાસ્ત્ર અનુસાર યોગને સિદ્ધ કરનારા ગીઓ | જો ઇરછા થાય તો જુદાં જુદાં અનેક શરીરમાં પિતાના આત્માને સિદ્ધ થયેલે જુએ છે; એ યોગ- પિતાની ઇચ્છાનુસાર પ્રવેશ કરી શકે છે અને ઘડશાસ્ત્રને હું હવે બરાબર ઉપદેશ કરું છું, તેને પણ તથા મરણને પણ ઓળંગી જઈ કઈને તમે મારી પાસેથી બરાબર સાંભળે; જે દ્વારા વડે શેક કરતું નથી અને કોઈનાથી હર્ષ પણ પામત હંમેશાં, પ્રવૃત્તિ કરતા યોગી પિતાના આત્મા વિષે નથી. એમ ગયુક્ત બની સર્વને વશ રાખનાર તે આત્માને કાયમ સાક્ષાત્કાર કરે છે; હરકેઈ સાધક | યેગી દેવની ઉપર પણ દેવપણું કરાવે છે અને પુરુષે (પ્રથમ તેઓ પોતાની ઈદ્રિયોને વિષયેથી વાળીને છેવટે નાશવંત એવા આ દેહ ત્યાગ કરી અવિમનને આત્મા વિષે ધારણ કરવું; પછી તીવ્ર તપ | નાશી બ્રહ્મને પ્રાપ્ત કરે છે.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy