SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદલાત ૧૧૭ ની પહેલાં જ એ લેખને વિષય છે, એમ | જણાવી સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત નામની બે લાગે છે. કક્ષારૂપ ભેદે દ્વારા યોગના બે પ્રકારે વિભાગ કર્યા સુકૃતમાં ચિકિત્સાશાસ્ત્રમાં ઉપયોગી હોવાના ! છે; અને એવા પ્રકારના વેગને ઉદય થતાં કારણે તેમાં અધિકારી ઠરાવેલા અને પંચમહા- | ઋતંભરપ્રજ્ઞા” આદિ યોગનાં ફળો તેમ જ મોક્ષનું ભૂત તથા જીવાત્માના સમવાયરૂપ કર્મપરષ- | સ્વરૂપ સિદ્ધ થાય છે; જેમ કે “તવા કુરુ વધેડ' નું સ્વરૂપ કહ્યું છે. તે જ પ્રમાણે ભેરસહિતામાં વથાનમ્' (૧-૨) તે વેળા એટલે ઉપર્યુક્ત યોગના પણ તેવા જ પ્રકારના છ ધાતુઓ તથા ચેતનાના બન્ને પ્રકારે સિદ્ધ થાય છે ત્યારે દ્રષ્ટા-જીવાત્મા સમવાયરૂપ કર્મ પુરુષનું સ્વરૂપ કહ્યું છે અને આ પિતાના મૂળ સ્વરૂપમાં સ્થિતિ કરે છે અને કાશ્યપીય સંહિતામાં પણ રાહીન્દ્રિથારમણમુ 'पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः, कैवल्यं स्वरूपनिष्ठा વા તિર -(૪-૩૪) પુરુષાર્થ રહિત ગુણોનું રચું () પુષHIક્ષતે, બારમાનમે-શરીર, ઈક્રિયે, આત્મા–જીવ અને સત્ત્વ-અંતઃકરણના સમુ | પ્રાકટ્ય થાય છે; કેવળ આત્માની પિતાના મૂળ દાયરૂપ પુરુષ છે, એમ કહે છે અને તેને જ સ્વરૂપમાં સ્થિતિ થાય છે અથવા ચૈતન્યશક્તિ કેટલાક આત્મા પણ કહે છે.” એમ શરીર તથા પિતાના અસલ સ્વરૂપમાં સ્થિર થાય છે.” એમ શરીરિ-જીવાત્માને સમવાય જ દર્શાવ્યું છે અને આત્માના અસંગ, કુટસ્થ અને માત્ર ચૈતન્યસ્વરૂપતેને જ અનુસરતા પ્રાચીન સિદ્ધાન્તની રીતિ પ્રમાણે માં વિશ્રાંતિ થાય છે, એવા છેલ્લા સિદ્ધાંતરૂપે આત્રેયે પણ તેટલું જ દર્શાવી પિતાના વૈદ્યકીય વર્ણવાય છે; પરંતુ ચરકસંહિતામાં – દર્શનનું જ પરિપાલન કરવું યોગ્ય માનીને તે आत्मेन्द्रियमनोऽर्थानां संनिकर्षात् प्रवर्तते । પછી એ પ્રકરણમાં મેક્ષ માટે ઉપયોગી વેગને सुखदुःखमानरम्भाद्यात्मस्थे मनसि स्थिरे ॥ જે વિષય બતાવ્યું છે તે તે પાછળથી ચરકે જ ! निवर्तते तदुभयं वशित्वं चोपजायते । પ્રતિસંસ્કરણ કરતી વેળા પ્રવેશાવેલે હેવો सशरीरस्य योगशास्तं योगमृषयो विदुः ॥ इति જોઈએ, એમ સ્વીકારીએ; તોપણ એ ચરકની આત્મા, ઈદ્રિયે, મન અને તેઓના વિષયને તથા પતંજલિનાં પેગસૂત્રોમાં કહેલી બેગ પરસ્પર સંબંધ થવાથી સુખ, દુઃખ, માન અને પ્રક્રિયા એક જ રૂપમાં મેળવી શકાતી નથી; કારણ ક્રોધાદિના આવેશ વગેરે ચાલુ થાય છે; પરંતુ કે પાતંજલ યોગદર્શનમાં “યોmત્તિવ્રુત્તિનિરો: આત્મામાં રહેલું મન જ્યારે સ્થિર થયું હોય છે, (૨-૨-ચિત્તની વૃત્તિઓને વિષયો તરફ જતી ત્યારે તે બંને દૂર થાય છે અને શરીરરહિત મન રોકવી એ “ગ” કહેવાય છે આત્માને વશ રહે છે; એ સ્થિતિને યોગ અને “તા જાણનારા ઋષિઓ “યોગ' કહે છે. એમ ઈદ્રિ gવ સીરઃ સમઃ ” (૨-૪૬) એમ વિષયોથી તથા અંતઃકરણ આદિને બહારના વિષયોથી રોકેલી તે ચિત્તવૃત્તિઓને જ “સબીજ સમાધિ” પાછાં વાળીને મનની આત્મામાં સ્થિરતા કરવી, એ કહી છે; પછી “તચાપ નિરોધે સર્વનિરાત્રિર્વીનઃ યોગ કહેવાય છે; તેમ જ “મોલો રસ્તોડમાવત્ સમવઃ (૨-૧૦)-એ સબીજ સમાધિને પણ बलवत् कर्मसंक्षयात् । वियोगः कर्मसंयोगैरपुनर्भव નિરોધ થાય ત્યારે સર્વ બાબતોને નિરોધ થઈ ૩ખ્ય બળવાન કર્મોને સારી રીતે ક્ષય થવાથી જાય છે, એ કારણે તે જ “નિબીજ સમાધિ રજોગુણ તથા તમે ગુણ રહેતા નથી, એ કારણે કહેવાય છે.' ઇત્યાદિ સૂત્રો દ્વારા અંતઃકરણની (જીવન) સંસારથી મોક્ષ (છુટકા) થાય છે બહારની વૃત્તિઓને વિષયોથી રોક્યા પછી તે ! અને એમ કર્મના સંયોગોથી જે વિયોગ થાય, વૃત્તિઓને કેવળ આત્માકાર સ્વરૂપે સ્થાપી દેવી | એ જ અપુનર્ભવ અથવા પુનર્જન્મથી રહિતપણું અને તે પછી છેવટે તે આત્માકાર થયેલી વૃત્તિને | અથવા “મોક્ષ' કહેવાય છે. એમ રજોગુણ અને પણ રોકી લઈ વાયુરહિત પ્રદેશમાં રહેલા દીવાની | તમોગુણ દૂર થાય અને કેવળ સાત્વિકતા પ્રાપ્ત જેમ તે વૃત્તિને વ્યવસ્થિત કરવી જોઈએ; એમ | થઈ જાય, તેથી કર્મોને ક્ષય થતાં શરીર, અંત:કરણ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy