________________
કાશ્યપસ હિતા
૧૬
પત'જલિ સાથે ચરકાચાર્યની એકતા કલ્પી લીધી છે, છતાં ચરકાચાયે શારીરસ્થાનના જાતિસૂત્ર નામના અધ્યાયમાં રજસ્વલાના નિયમા સામાન્યપણે જ કલા છે; જ્યારે મહાભાષ્યમાં તે જ ધર્માને વિશેષરૂપે કહ્યા છે; વળી ચરકાચાયે રજસ્વલાના નિયમાનાં ફળેાના ઉલ્લેખ જ કર્યાં નથી અને પાત્રના અશમાં પણ ચરક તથા પતંજલિનાં કથન એકખીજાને મળતાં આવતાં નથી, એ પણ ધ્યાનમાં લેવા જેવું છે. ( એટલે કે ચરક તથા પતજલિ અંતે જુદા જ છે. )
વળી ભાષ્યકારના કહેવા પ્રમાણે ત્સ્યે’ ધાતુના અ ધનરૂપ થઈ થીજી જવું, એવા સ્વીકારી તે ધાતુમાંથી ‘સ્ત્રી' શબ્દની સિદ્ધિ કહી છે. (એટલે કે સ્વાયતઃ-ધનીમવતઃ જીજ્જોષિતે અસ્થામ—જેમાં પુરુષનું વીર્ય તથા સ્ત્રીરજ એકત્ર થઈ ધટ્ટ થાય— ગર્ભરૂપે થીજી જાય તે સ્ત્રી.) અને ‘લૂ' ધાતુને પ્રવૃત્તિરૂપ અ સ્વીકારી તેમાંથી ‘પુસ્' શબ્દની સિદ્ધિ સૂચવી છે. ( જેમ કે ‘હૂર્ત-પ્રવર્તતે પ્રગોયૈઈ કૃતિ પુમાન-પ્રજાની ઉત્પત્તિ માટે જે પ્રવૃત્તિ કરે તે પુરુષ ' એ ભાવ દર્શાવ્યો છે. ) એ ઉપરથી જેમાં ઘનીભાવ થાય છે, એરૂપ અસ્વીકારી સ્ત્રીત્વ વ્યવહાર લેાકમાં ચાલે છે, એમ ભાષ્યકાર સૂચવે
AAKA
જણાવવા માગે છે; એમ ચરકની તથા ભાષ્યકારની પ્રક્રિયા જુદી જુદી છે. એમ ઉપર દર્શાવેલ પ્રમાણેા ઉપરથી અને બાધક દલીલા ઉપરથી ચરક અને પત ંજલિને એક જ વ્યક્તિ કહેવી, તેના કરતાં તે બંનેને જુદા જુદા આચાર્યો તરીકે સ્વીકારવા, એ જ મારી દષ્ટિએ યાગ્ય દેખાય છે.
વળી ખીજું ચરકસહિતામાં શારીરસ્થાનના પહેલા અધ્યાયમાં પુરુષના વનના પ્રસંગમાં યોગને વિષય પણ જોવામાં આવે છે; તેમા પાત જલ યાગના વિષયની સાથે સરખામણી કર્યાના ઉલ્લેખને જે વિષય છે, તેને પણ વિચાર કરતાં આમ જણાય છે; શારીરના પ્રથમ અધ્યાયમાં પ્રથમ દર્શાવેલ ત્રેવીસ પ્રશ્નોમાં છ યે ધાતુઓના સમવાયરૂપ અથવા ચોવીસે તત્ત્વાના સમવાયરૂપ વેદનાના યાગને દૂર કરવાને ચેાગ્ય એવા કપુરુષમાં એકવીસ પ્રશ્નોનું સમાધાન કરી ‘ છૅ ચૈતા યેવનાઃ સર્વાનિવૃત્તિ વાયરોષતઃ–આ બધીયે વેદનાએ સંપૂર્ણ પણે
સ્થિતિમાં અટકી જાય છે' એ બાબત બતાવીને બધી ચે વેદનાઓથી દૂર થયેલા પુરુષ વિષેના ખીજા પ્રશ્નના ઉત્તર આપવા માટે ‘ચોળે મોક્ષે ૨ સર્વાાં વેવના નામવર્તનમ્ । મોક્ષે નિવૃત્તિનિ:શેષા યોનો મોક્ષપ્રવર્તઃ ॥ યાગમાં અને માક્ષ
છે; ચરકના લેખ અનુસાર તેા ધનીભાવરૂપ અર્થરૂપ અવસ્થામાં બધી ય વૈદના રહેતી નથી;
t
સ્વીકારી પુરુષપણ પ્રદર્શિત કરાય છે અને પ્રસવ એ માતાનેા ધર્માં હોવાથી પ્રાળિયવિમોને પ્રાણીને ગાઁમાંથી છૂટું પાડવું એવા જૂ ધાતુનો અથ પાણિનીય ધાતુપાઠને અનુસરતા લઇ જેમ લોકમાં કહેવાય છે તેમ ‘શ્રી સૂતે, માતા સૂતે-સ્ત્રી પ્રસરે છે, માતા પ્રસવે છે' એવા સ્વારસિક અધખેસતા જ (સ્ત્રી શબ્દામાં) પ્રયાગ દર્શાવ્યા છે; પરંતુ ભાષ્યકારે કહેલી પ્રક્રિયા પ્રમાણે તેા પ્રસવને પુરુષને ધર્મ બતાવ્યા છે એટલે કે ‘· પ્રજાની ઉત્પત્તિ માટે જે પ્રવૃત્તિ કરે છે તે પુરુષ' એમ સૂચવીને ‘પુમાનૢ સૂતે’-પુરુષ જ પ્રજાની ઉત્પત્તિ માટે પ્રવૃત્તિ કરે છે, એ જ પ્રમાણે સ્વારસિક અથવા બરાબર બંધબેસતા દર્શાવ્યા છે; જ્યારે ‘માતા સૂતે-માતા ગર્ભને પ્રસવે છે' એ પ્રયાગ તા જુદા અર્થ કહેવાની ઈચ્છાથી કેવળ ઔપચારિક જ હાઈ માત્ર કહેવાના જ છે પણ સાચા નથી, એમ
/
કર
કારણ કે મેક્ષ પ્રાપ્ત થતાં સંપૂર્ણ` નિવૃત્તિ પ્રાપ્ત થાય છે- કોઈ પણ વેદના રહેતી જ નથી અને યોગ પણ મેક્ષ માટે જ પ્રવૃત્તિ કરાવનાર હોય છે; ' એમ અંતઃકરણના વિષયવાળી અને દુષ્ટ ચાગના કારણે થતાં સુખદુઃખથી રહિતપણારૂપ અવસ્થાના ઉદયસ્વરૂપ યાત્રનુ ત્યાં ગ્રહણ વામાં આવ્યું છે. તે પછી ફરી પાંચમા અધ્યાયમાં પ્રથમ કહેલા જ વિષયનું વિવરણ કરવા માટે અગ્નિવેશે જ્યારે પૂછ્યું હતું ત્યારે આત્રેયે પ્રવૃત્તિ તથા નિવૃત્તિને વિભાગ કરી દર્શાવતાં નિદ્યાજ્ઞરૂપ મેાક્ષમાં પૂર્વોક્ત સત્સ`ગ, બ્રહ્મચર્ય' આધ્યુ સાધન તરીકે ગદ્યરૂપ વાક્યા દ્વારા વિશેષે કરી ફ્રી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એમ તે બન્ને આગળપાછળના અધ્યાયામાં એક જ વિષય જુદા પ્રકારે આત્રેયે જ નિરૂપણ કર્યું છે; એમ પ્રતિસંસ્કર્તા ચરકના રૂપમાં માની લીધેલા પતંજલિ