SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા ૧૨ wwwm | આદિએ અને વાગ્ભટ આદિ ખીજા આચાર્યોએ પણ બધે સમાનરૂપે ‘ ચરક ’નાથી જ વ્યવહાર કરેલે છે, છતાં અર્વાચીન ચક્રપાણિ તથા નાગેશ આચાયે એ જ ચરક' આચાર્યના • પતંજલિ 'નારૂપે કેમ ઉલ્લેખ કર્યો છે, તેમ જ ભાજ આદિએ પણ એ જ પત ંજલિને (ચરકના રૂપમાં) વૈદ્યવિદ્યાના આચ. તરીકે યેત્રમાં પણ આચાર્ય તરીકે અને ાકરણમાં પણ (મહાભાષ્યરૂપ) ગ્રન્થના કર્તા તરીકે જે બતાવ્યા છે, તે ખરેખર ઘટતું નથી. વળી ‘વાત,મહામાંત્તરપ્રતિસંસ્કૃત । મનોવાવાયોષાળાં ગ્રેંડતિયે નમઃ '– પત ંજલિનારૂપે મહાભાષ્ય રચીને તેમ જ ચરકનારૂપે અમિવેશસહિતાના પ્રતિસંસ્કાર કરીને લેÈાનાં મન, વચન તથા કાયાના દેશને દૂર કરનાર અહિપતિશેષનાગ ભગવાનને નમસ્કાર થાએ. ' એ શ્લોકવાક્યના લેખના ‘ચરક’ એ જ ‘ પતંજલિ ’ હતા, એમ જે સિદ્ધ કરવું તે પણુ આ ક્ષેાકવાયના શબ્દોના રહસ્યાર્થ તે અનુકૂળ જણાતું નથી; કારણ ૐ આ શ્લોકમાં ‘ વર' પદ જે મૂકયું છે તે ‘ ચરક' નામની એક વ્યક્તિને જણાવનાર છે, એવું જો સ્વીકારવામાં આવે તે ' પરાયાહિનયે નમઃ '– શેષનાગના અવતાર ‘ચરક ’તે અથવા ચરકસ્વરૂપ શેષનાગને નમસ્કાર એમ કહેવું ચાગ્ય હતુ. વળી ઉપર જણાવેલા લેાકમાં ‘સ્વર ’ શબ્દને પ્રતિ સંસ્કૃત ' પદની સાથે બંધબેસતા અન્વય પણ ધટતા નથી; છતાં ‘ નામેવેરો ન મદ્રહળમૂ ’-નામને એકભાગ અથવા અમુક એક અ`શ લીધા હોય ત્યાં તેની ઉપરથી આખુયે નામ લેવાઈ જાય છે, એ ન્યાય ઉપરથી ‘વરસંહિતા' એવા આખા નામનું ‘ચર’ એવા તેના અમુક અંશથી પણ ગ્રહણ કરી તેની ‘પ્રતિસંસ્કૃત ' એ પદની સાથે અન્વય થઈ શકે; તે પ્રમાણે સ્વીકારી તે સમજી શકાય કે ‘ચરક' | . વ્યાકરણ આચાર્ય શ્રી નાગેશ ભટ્ટે ‘નાગેશમંજૂષા' નામે એક વ્યાકરણગ્રંથ લખ્યો છે, તેમાં તેમણે ‘આસોવવેરાવ: રાય્: પ્રમાળમ્ । આતો નામ અનુમથેન વતવન્યાસનૈન નિશ્ચયવાન,, રાત્િ વશાવિ નાન્યથાવારી ય: સ કૃતિ પણે પતલુિ (નાગેશભ′ાયામ ) -આમ પુરુષોના ઉપદેશરૂપે શબ્દ તે પ્રમાણ ગણાય છે. ‘આત ' એટલે અનુભવ દ્વારા વસ્તુના તત્ત્વને જેણે સંપૂર્ણ નિશ્ચય કર્યા હોય અને રાગ આદિને વશ થઈ તે પણ જે કદી વિપરીત વચન ન ખોલે અથવા શાસ્ત્રવિરુદ્ધ નામના ગ્રંથ વિશેષ જે પૂર્વકાળથી પ્રસિદ્ધ છે, તેના પ્રતિસંસ્કર્તા ‘પતંગલિ ’ હતા; પરંતુ આમ તે જાણી શકાતું જ નથી. ચરક એ જ પત ંજલિ હતા, વળી ‘આજે પતાહિ: ' એ નાગેશ ભટ્ટનું જે વચન છે, તેનેા કર્યો આશય છે ? ( તે હવે આપણે / અસત્ય વચન જે કદી ન ઉચ્ચારે તે આસ કહેવાય એમ ચરક ગ્ર ંથમાં પતંજલિ કહે છે.' wwwww . અહી તપાસીએ. )* · ચરકસંહિતા ’ગ્રંથમાં પતંજલિનું આમ કહેવું છે. એવા તે નાગેશના કહેવાના અભિપ્રાય હોય તે તેમણે તે ચરકસહિતામાંથી ટાંકેલાં વચને આનુપૂર્વી થી ચરકસહિતામાં હાવાં જોઈ એ. પરંતુ તેમણે ઉતારેલાં વાયેા એ ચરકસ ંહિતામાં મળતાં નથી, તેથી તેમના એ આશયને અટકાવે છે. આ ચરકસહિતામાં જ સૂત્રસ્થાનના અગિયારમા અધ્યાયમાં અને વિમાનસ્થાનના ચોથા અધ્યાયમાં પણ ‘ આમ પુરુષ કાને કહે ?' એ સંબધે જે વ્યાખ્યા કરી છે, તે ક્રાઈ બીજી જ આનુપૂર્વી થી મેળવાય છે. પર ંતુ તેમણે ઉતારેલી આનુપૂર્વી ઉપરથી મેળવાતું નથી. એ કારણે “ ચરકની ઉપર પતંજલિ એમ કહે છે' એવા અ લઈ ને ચરકના વ્યાખ્યાનમાં પત ંજલિ એમ કહે છે, એમ પણ તે ઉપરથી સમજી શકાય છે, તેા ચરકની વ્યાખ્યા કરનાર પતંજલિનુ આ વચન છે, એમ પણ તે નાગેશ ભટ્ટ જણાવવા માગતા હેય, એમ પણ સમજી શકાય છે અને તે ઉપરથી પતંજલિની ચરક ગ્રંથ ઉપર ક્રાઈ પણ વ્યાખ્યા જોકે હાલમાં મળતી નથી, પશુ તે પહેલાં હાવી જોઈએ, એમ તે વચન ઉપરથી જાણી શકાય છે; અને હાલમાં કેટલાક વિદ્વાને આમ વર્ણવે પણ છે કે, ‘ પતંજલિ ચરક ગ્રંથ ઉપર વ્યાખ્યા કરનાર તરીકે કહેવાય છે, પણ ચરક એ જ પત',લ હતા, એમ કહેવું તે ઠીક નથી ' વળી ચરક ગ્રંથની ‘માષા ' નામની |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy