________________
ઉપપદ્માત
૧૧૧
ma
છે; એ જ પતંજલિ, જો વૈદ્યકશાસ્ત્રના આચાય હાય તા તેમાં પેાતાના ખાસ નવા જ પ્રતિભા યુક્ત નિબંધ લેખ લખવા છેડી દઈ ખીખના લેખને માત્ર સંસ્કાર કરીનેજ પેાતાના આત્માને સ ંતાષ કેમ પમાડે?
www
• ગાન ' દેશને હાલમાં ગાંડા પ્રદેશ' તરીકે મહાશય ભાંડારકર જણાવવા માગે છે. કાશ્મીરને! પૂર્વ કાળના ઇતિહાસ જોતાં ગેાન' નામના ત્યાંના રાજા જાણવા મળે છે, તે ઉપરથી કાશ્મીરના 1 પ્રદેશ જ ગાન- દેશ હોય, એવા પણુ કે ઈક વિદ્વાનના મત છે. વ્યાકરણના ભાષ્યકર્તા પોતે જ જો ગાનીઁય હાય અને તેમને તથા ચરકને જો અભેદ ઢાય એટલે કે ‘ગાનીઁધ-પત’જલિ’ તથા ‘ચરક” એ બેય નામે જો એક જ વ્યક્તિ હૈયા ચરકે પ્રતિસંસ્કાર કરેલા કાઈ પણુ ભાગમાં પોતાના ગેન` ' દેશા ઉલ્લેખ ક્રમ નથી કર્યા? ચરકસ`હિતામાં તેા પાંચાલ, પંચનદ અને કાંપિલ્ય પ્રદેશના ઉલ્લેખ છે, પણ ‘ગાનĆ' દેશના ઉલ્લેખ ક્યાંય પણ નથી. ‘ ચરક ' એવું ‘ પતંજલિ ’તું ખીજાં એક નામ જ હોય તે ભાષ્યકર્તા એ પતજલિ, ઠેર ઠેર ગોનીયવાદ – ગાન દેશના પતંજિલ તા આમ કહે છે' એમ પેાતાને ગાનર્દય' એવા ખીજા નામે જેમ કહે છે, તેમ ક્યાંયે એકવાર પણ · અરવાહૈં –‘ચરક' એવું ખીજાં નામ ધરાવતા પતંજલિ તા આમ કહે
ચક્રદત્તની ટીકામાં શિવદાસે ‘તવુ ં વાત છે' તે વચન પાત ંજલ યાગશાસ્ત્રમાં અથવા મહા ભાષ્યમાં આમ કહ્યું છે, એવું ઉદ્દેશ વચન લખ્યા પછી જે શ્લાક ઉતાર્યા છે, તે રસના એક વિષય તરીકે દેખાય છે અને ચરકસંહિતામાં તે ક્ષેાકવાક્ય ક્યાંય મળતું જ નથી, તે ઉપરથી વૈદ્યક વિષે પત ંજલિનું જુદું જ ‘પ!ત જલતંત્ર ’ હોવુ જોઈ એ, એમ જણાય છે; એમ વૈદ્યકના રવિષયમાં જેમણે ગ્રન્થરચના કરી હતી, તે ધાતુરસાયનના આચાર્ય પત ંજલિ ( પોતે જ ચરકાચા હાય તે) ચરકસહિતામાં રસ તથા ધાતુ આદિને લગતાં ઔષધાને વિષય કેમ ન પેસાડી દે? ચરકમાં ખરેખર ધાતુઓનાં ટૂંકમાં દેવળ નામે જ દર્શાવવામાં આવ્યાં છે અને એક વાર રસેન્દ્ર–પારદનું ગ્રહણ કરેલ છે, તે સિવાય એવા એક પુણ્ રસ ધાતુવિષયક ઔષધરૂપે પ્રયોગ ક્યાંય પણ
.
|
છે? એમ કહેવાનું કેમ ભૂલી જાય? તેા એ રીતે સમય, નામ તથા દેશાના ભેદથી તે ચરક તથા પતંજલિ ભિન્નભિન્ન સિદ્ધ થાય છે; વળી પત
વિશેષ પ્રકારે બતાવેલેા મળતા નથી; અથવા એ . ચરકસ હિતામાં ય પશુ મારા ખીન
જલિના મહાભાષ્યનો લેખ વચ્ચે વચ્ચે લેાકેાક્તિ-સંવૈદ્યક ગ્રન્થમાં અમુક આ બાબત વિસ્તારથી
યુક્ત હોઈ ટૂંકી અને વિસ્તૃત ધણી વાક્યરચનાએથી ભરપૂર અને એકદમ સમજવા મુશ્કેલ હાઈ
કહી છે” એવી સૂચન પણ આપ્યું ન હોય એવું દેખાતુ
ઘણા જ જુદા પ્રકારના છે, જ્યારે ચરકસંહિતામાં
નથી; વળી એક જ વૈદ્યકના વિષયમાં બે પ્રકારે ગ્રન્થરચના કરનાર જો એક જ વ્યક્તિ હોય તા
તા ચરકના લેખ તરીકે મનાતા અમુક ભાગને
લેખ ગંભીર અવાળા હેવા છતાં પણ રસયુક્ત
.
તેમ જ મનેહર રચના દ્વારા સહૃદયી વિદ્વાનાના હૃદયને આનંદ આપતા ભિન્ન શૈલીના જણાય છે. એમ લેખશૈલી પણ એક બીજાથી જુદી હોઈ તે તે ચરક તથા પતંજલિ એકબી જાથી જુદા જ હતા, એમ આ સાબિત થાય છે. વળી ચરકે અગ્નિવેશના ત ંત્રનેા કેવળ માત્ર સૌંસ્કાર રૂપે ઉલ્લેખ કરેલ છે, જ્યારે પતંજલિ તેા વ્યાકરણ ઉપર મહાભાષ્યરૂપ નવા વિશાળ ગ્રંથ રચે છે અને યાગ ઉપર સૂત્રરૂપ સ` શ્રેષ્ઠ ગ્રંથની રચના કરે
રસવૈદ્યકમાં ‘વાતપ્રતંત્રમ્–' પતંજલિએ રચેલું આ વૈદ્યકશાસ્ત્ર છે એમ લખે છે અને ખીજી બાજુ. ચરકસ'હિતામાં અગ્નિવેશતે પરવ્રુતિયંતે ’– આ આયુર્વેદીય તંત્ર અગ્નિવેશ આચાયે રચેલુ છે અને ચરકે તેના પ્રતિસ સ્કાર કર્યો છે, એવા ઉલ્લેખ કરે છે; તેમ જ ‘વ્હાયરિભિાાં ચરણસંહિતા–શારીરિક ચિકિત્સામાં ચરકસંહિતા એક ઉત્તમ ગ્રન્થ છે' એમ જુદાં જુદાં નામેાથી વ્યવહાર કરવામાં કયેા હેતુ હોવા જોઈ એ ? ચરકે પોતે પેાતાના દ્વારા, અધૂરા ગ્રંથ પ્રતિસંસ્કારપૂર્ણ કરનાર દૃઢબલે, પ્રાચીન ટીકાકર્તાએ, ભટ્ટાર હરિચન્દ્ર