SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા ભાવપ્રકાશમાં આયુર્વેદના આચાર્યાનુ જ્યાં વર્ષોંન કર્યું છે, ત્યાં અંગ સહિત વેદોને તથા અથર્વવેદમાં આવતા આયુર્વેદને જાણતાં શેષ ’નાગ આ પૃથ્વીનુ વૃત્તાંત જાણવા માટે ‘ત્તર ’ ના રૂપે જ્યારે અવતર્યા હતા, ત્યારે તે અવતાર-મળે છે.× સ્વરૂપ ચરક આચાર્ય, વેઢો તથા વેદોનાં અગાને જાણુનાર કાઈક મુનિના પુત્રરૂપે અવતરી આયુવદના જાણકાર બન્યા હતા અને ‘ = વ ’–કાઈ ગુપ્તચર-જાસૂસ હોય તેમ આ પૃથ્વી પર વિચરી રહ્યા હતા, એ વ્યુત્પત્તિના આધારે ‘ ' નામે પ્રસિદ્ધ થયા હતા. તેમણે આત્રેયના શિષ્યાઅગ્નિવેશ આદિએ રચેલાં આયુર્વેદીય ત ́ત્રો એકત્ર અને વનમાં થતાં ફળ આદિતા આહાર કરનારા હાય છે.’ એમ ત્યાં પર ' શબ્દ ગ્રહણ કર્યો છે. અને ‘ ભટ્ટોલ’ નામના બૌદ્ધ ટીકાકારે તેને અર્થ ‘ વURE: ’-ચરક એટલે ચક્રની નિશાની . ધારણ કરનાર એવા અં લખ્યા છે; પરંતુ ‘ રુદ્ર ’ નામના ટીકાકારે વજા ચોળામ્યાસા ધારિળશ્ચિત્લિાનિપુળા: પાલદમેવાઃ '-જેએ યેગાભ્યાસ કરવામાં કુશળ હોય, ચક્ર-મુદ્રાને ધારણુ કરે અને વૈદ્યકીય ચિકિત્સા કરવામાં હેશિયાર ઢાય એવા એક પ્રકારના જે પાખડીઓ હોય છે, તેઓ ‘ ચરક' નામે કહેવામાં આવે છે. ૧૦૬ ww ચરક ' એ શબ્દ (તે નામના એક) વૈદ્યરૂપ અર્થને જણાવે છે, જેથી એક બે સ્થળે તે નામે બીજી કઈ વ્યક્તિ ભલે જણાતી હાય, તાપણુ ચર' શબ્દને વ્યવહાર (ચરકસ ંહિતા એવગેરેમાં તે નામના એક ) વૈદ્ય તરીકેના જ જોવામાં આવે છે, એમ પણ કેટલાક વિદ્યાના વર્ણવે છે; પરંતુ ‘ચર' શબ્દને પ્રયાગ વૈદ્યન! પર્યાય તરીકે જો થઈ શકતા હોય તેા અભિધાન ગ્રંથરૂપ શબ્દ કરી તેઓનું સ ંસ્કરણ સશાધન કર્યું છે અને તેમાં સુધારાવધારા કરી ચરકસંહિતા ' નામને ગ્રંથ રચ્યા છે' એવુ ચરકનું ઐ,તહાસિક વૃત્તાંત ભાવપ્રકાશ ગ્રંથકારે લખેલું (ભાવપ્રકાશ ગ્રંથમાં) × જેમ કે ‘ અનન્તશ્ચિન્તયામાસ રોગોપરામાણમ્ । સુવિય સ યં તંત્ર મુને: પુત્રો વસૂવ હૈં ।। પ્રસિદ્ધય્ય વિશુદ્ધ થેયેલા વેલિનઃ। સઘર થાયાતો ન ज्ञातः केनचिद् यतः । तस्माच्चरकनाम्नाऽसौ ख्यातश्च મુદ્રા-નિતિમત્તુછે। આત્રેયસ્ય મનેઃ શિષ્યા અગ્નિવેઢ્યોગभवन् । मुनयो बहवरतैश्च कृतं तन्त्रं स्वकं स्वकम् । તેનું તન્ત્રાળિ સંસ્કૃત્ય સમાદત્ય વિશ્ચિંતા । જેનામનો નાગ્ના પ્રન્થોય વરઃ કૃતઃ || ( માવદ્રારા )અનંત ભગવાન શેષનાગે પૃથ્વી પરના લેાકેાના રાગ કયા ઉપાયે શાંત થાય તે પ્રથમ વિચાર્યું હતું; અને તે વિચાર્યા પછી તેમણે પોતે એક મુનિના પુત્રરૂપે ત્યાં પૃથ્વી પર અવતાર લીધા હતા; તે પાતે જ્યાં અવતર્યા હતા, તે મુનિ લેકમાં પ્રસિદ્ધ, અતિશય શુદ્ધ અને વેદો તથા વેદનાં અ ગાતે જાણતા હતા; એમ તે શેષ ભગવાન પૃથ્વી પર જાણે ક્રાઈ જાસૂસ હેાય તેમ આવ્યા હતા, અને એમ કાઈ ન આળખે તેમ પૃથ્વી પર ‘ચત’-ફર્યા કરતા હતા, ‘કૃતિ વાદઃ-’ તેથી ચરક નામે પૃથ્વી પર પ્રખ્યાત થયા હતા. તેમણે આત્રેય મુનિના શિષ્યા અગ્નિવેશ વગેરે ઘણા મુનિએ જે થઈ ગયા છે અને તેઓએ પાતપાતાનાં જે જે આયુર્વેદશાસ્ત્રો રચ્યાં હતાં, તે બધાંને સંસ્કાર કર્યો હતા; તેમાં સુધારાવધારા કરી, તે બધાંને એકત્ર કરી એ વિદ્વાન ચરક આચાર્ય' ચરકસ`હિતા' નામનેા પેાતાને નામે નવા જ ગ્રન્થ રચ્યા છે.-ભાવપ્રકાશ. : શ્રીહ' નામના મહાકવિએ ‘નૈષધરિત ' નામના પોતાના મહાકાવ્યમાં (૪–૧૧૬ )માં ‘વેવાજય સુબ્રોન ચાક્યોન જ્ઞાનેડલિમ્ ’–એ લેાકમાં * હે દેવ ! તમે સાંભળા; એક ચરક એટલે ગુપ્તચર જાસૂસે મને ( ખાનગીમાં) જે કહ્યું છે, તે મેં બરાબર સાંભળ્યું છે, તેથી હું તે બધું જાણું છું.’ એમ શ્રી કવિએ ‘રર' શબ્દના અર્થોં ગુપ્તચર અથવા જાસૂસ એવા કર્યા છે. 6 વળી ‘બ્રહ્મળે બ્રાહ્મળમિતિ '–એ તૈત્તિરીયસ હિતાના મંત્રમાં વરાચાર્ય ' એવું જે ૫૬ મૂક્યું છે, તેની ઉપર ભાષ્યકર્તા સાયને વંશાપ્રનર્તઃ ’– વાંસની અણી પર નૃત્ય કરનાર અમુક કાઈ આગળ પડતા નટ એવા અર્થે લખીને વરદ શબ્દના અ · અમુક વિશેષ નટ' એવા જણાવ્યા છે. એક .
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy