SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદુલાત. ૧૦૭ કેષમાં પણ “વૈદ્યના પર્વની શ્રેણીમાં તે શબ્દ- કહેવાયા હશે ? ખૂહજજાતક “નામના બૌદ્ધને પણ ઉલ્લેખ કરેલો હોવો જોઈએ, અને ગ્રંથની વ્યાખ્યા કરનાર “દ્ધ' નામના વિદ્વાનના સુકૃત” અ દિ બીજા આચાર્યો વિષે પણ તે લેખ અનુસાર જોતાં એ ચકાચાર્ય વૈદ્યવિદ્યાના “ર” શબ્દને પ્રવેગ થ જોઈએ; પરંતુ વિશેષ વિદ્વાન હતા અને કેને ઉપકાર કરવાની એવો પ્રગ તો થતો નથી, તે છતાં પણ “ચરક કે દષ્ટિએ “ભિક્ષુ' વૃત્તિ સ્વીકારીને ગામેગામ ફરી સંહિતા'ના રચયિતા અમુક ખાસ વ્યક્તિમાં જ ફરી લોકોને વૈદ્યવિદ્યાને ઉપદેશ આપતા હતા ર” શબ્દ રૂઢ તરીકે વપરાય છે અને સ્વ- અને લોકેની આયુર્વેદીય ચિકિત્સા કરીને લેકોને ભાવથી તે જ વ્યક્તિને જણાવનાર તરીકે દરેકની ઉપકાર કર્યા કરતા હતા. એ ઉપરથી જ તેમને બુદ્ધિમાં પોતાના તે અર્થને ઉપસ્થિત કરાવે છે; એપાસ ફર્યા કરવાને સ્વભાવ તથા ભિન્નુરૂપ તે ઉપરથી બીજી કોઈ વ્યક્તિમાં ભલે “ર” ! અર્થ ગ્રહણ કરી લોકોએ તેમનું “ચરક' એવું શબ્દ વપરાતો દેખાતો હોય, તોપણ એ “ર” નામ પાડ્યું હતું અને તેથી જ લેકમાં ચરક શબ્દ “ન્ટિમીન -કલિયુગને ભીમસેન' ઇત્યાદિ ! એ નામથી તે પ્રસિદ્ધ થયા હતા, એમ પણ શબ્દની પેઠે કેવળ ઔપચારિક એટલે કે માત્ર લગભગ ઘણા ભાગે સંભવે છે; એ સંબંધે ભલે નામથી કહેવા તરીકે જ વપરાય છે, એમ જ ! ગમે તે હેય, પરંતુ તેમની ખ્યાતિ “ચરક' એ નામથી કહેવું જોઈએ. આયુર્વેદને લગતા વિષય અથર્વ- થઈ હતી; અને તે જ ચરકાચાર્યે આત્રેય સંહિતાવેદમાં વધુ પ્રમાણમાં મળે છે, તેથી કાશ્યપસંહિતામાં ને ઉપદેશ ગ્રહણ કરી અગ્નિવેશે રચેલા આયુતથા સુશ્રુતસંહિતામાં જેમ અથર્વવેદના જ મુખ્ય દતત્રને પ્રતિસંસ્કાર એટલે સંશોધન અથવા તરીકે લેવાયેલા ગણાય છે. આ ચરકસંહિતામાં તેમાં સુધારો વધારો કર્યો હતો અને તે પછી એ પણ આયુર્વેદને લગતા વિષયોમાં અથર્વવેદની જ આયુર્વેદતંત્રને “ચરકસંહિતા” એ નામે પ્રસિદ્ધ પ્રધાનતા કહેવામાં આવે છે; તેથી ચરકાચાર્ય જે કર્યું હતું. વળી તે ચરકાચાર્ય, આયુર્વેદીય કે અથર્વવેદ સિવાયના બીજા વેદની “વર' | ચિકિત્સાવિદ્યામાં અતિશય નિષ્ણાત હતા, તેથી શાખાનું અધ્યયન કરનાર હતા, તેયે તેમનામાં જ પહેલાંના સમયથી માંડીને જ તેમની આચાર્યોઅથર્વવેદના (આયુર્વેદીય) વિષયનું અધ્યયન ની મધે ગણના કરી મોટામેટા વિદ્વાનોએ તેમનું કરવાપણું સંભવતું ન હતું. એમ સમજવું ન ઉત્તમ માન કર્યું હતું, એમ જણાય છે; વળી જોઈએ; તેથી જેમ આત્રેય મુનિ, “ગોત્ર' નામે તેમની વૈદ્યવિદ્યામાં સર્વોત્કૃષ્ટ વિદ્વત્તા હતી, તેથી અત્રેય' કહેવાતા હતા, તેમ ચરકાચાર્ય પણ જ વાગભટ વગેરે વિદ્વાને પણ એ ચકાચાર્યની (અથર્વવેદ સિવાયના બીજા વેદની) “ચરક” | વિશેષ પ્રશંસા કરે છે; તેમજ “જયંત ભટ્ટ' નામના નામની શાખાને ભણનારા હતા, તેથી પણ એ મહાવિદ્વાન પણ “ન્યાયમંજરી’ નામના પિતાના “ર” એવા ( બીજ ) નામે પ્રસિદ્ધ થયા હોય, ગ્રંથમાં આમ લખે છે કે, “ચરક વગેરે આચાર્યોએ એમ પણ સંભવે છે; અથવા એ “રનામે દેશ, કાલ તથા પુરુષની દશાના ભેદો અનુસાર કહેવાતા એ આચાર્યનું “ર” એવું નામ રૂઢ જ સમસ્ત સમાસ પામેલ અને વ્યસ્ત એટલે સમાસ હતું અને તેમનું જ એ નામ સંકેતનામ તરીકે નહિ પામેલ છૂટાં પદે તથા તેમના અર્થોની જાહેર થયું હોય અથવા પશ્ચિમ વિભાગમાં પહેલાં શક્તિને નિશ્ચય પ્રત્યક્ષ કર્યો હતો; ' એમ ઘણું નાગજાતિના લેકેને ઇતિહાસ મળે છે. તે માન સાથે એ ચરક આચાર્યનું સ્મરણ કરે છે. ઉપરથી એ ચરકાચાર્ય, નાગ જાતિને જ કઈ ચરક આચાર્યના સમયને વિચાર કરવામાં વિદ્વાન હેય; પરંતુ ભાવપ્રકાશમાં જણાવ્યા પ્રમાણે આવે તે “ઢવહુ' (૪-૨-૨૦૧) એ શેષનાગના અવતારરૂપે હેઈને (લેકે ન જાણે સત્ર રચીને પાણિનિ મુનિએ “ચરક' શબ્દને તેમ એ ફરતા હતા તેથી) “નર’ એ નામે શું નિર્દેશ કર્યો છે, તે ઉપરથી ચકાચાર્ય પણ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy