SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદ્માત લાંબા સમયનું અંતર સંભવતું નથી; પરંતુ | ચાર આચાર્યોમાંથી કયા આચાર્યનું આયુર્વેદતંત્ર સુશ્રુતના અનુયાયી સમૃત અથવા બીજા કોઈએ | પ્રથમ પ્રકટયું હતું-સુશ્રુતનું કે આ પધેનવ આદિનું? પાછળથી સંહિતાનું સંસ્કરણ કર્યું હોય તેમાં | એ સંબંધે વિશેષ ઉલ્લેખ મળતો નથી, તે પણ ઉપર દર્શાવેલા (૧૫૦૦ વર્ષના) સમયનું એ નાગાર્જુને તથા વ્યાકરણ મહાભાષ્યકાર પતંજલિ અંતર સંભવે છે; પરંતુ વર્તમાનકાળની સુશ્રુત- | આદિએ મશતત | આદિએ સૂશ્વતનું તથા સૌશ્નોનું વિશેષ પ્રહણ કરેલું સંહિતાની જ ઉત્તરતંત્રસંહિતાને અનુવાદ સાતમી છે, પણ ઔષધેનવ આદિને નામથી પણ ક્યાંય કે આઠમી શતાબ્દીમાં અરબસ્તાન આદિ બીજા નિર્દેશ કર્યો નથી, તે ઉપરથી સુશ્રતને સંપ્રદાય દેશોમાં પણ તે તે દેશની ભાષામાં થઈ ગયો છે પશ્ચિમ દિશાના ભાગમાં તથા ખાસ કરી પૂર્વ તેમ જ કંબોડિયામાં ગયેલા યશોવર્માના શિલા- પ્રદેશમાં પણ પ્રચાર પામ્યો હતો, એવો તર્ક કરી લેખમાં પણ તે સંબંધે ઉલેખ મળતો હોવાથી શકાય છે. તેમાંથી પશ્ચિમના પ્રદેશમાં કામચિકિત્સાઅને તેટલા દૂર રહેલા બીજા દેશોમાં પણ પ્રચાર | પ્રસ્થાન અને કાશી આદિ પૂર્વ પ્રદેશોમાં સુશ્રુતનું થવા માટે અમુક વિશેષ સમયની જરૂરિયાત | શલ્યપ્રસ્થાન પ્રચલિત થયું હતું, એમ ચોક્કસ કહી હોવાથી તેમ જ વાગભટના જવરસમુરચય આદિના શકાતું નથી જ. કાશીમાં રહેલ ધવંતરિના સંપ્રલેખોમાં પણ ઉત્તરતંત્ર સહિત જ એ સુશ્રુતસંહિતાને | દાયમાં પણ આઠ પ્રસ્થાનને ઉલેખ જોવામાં આવે સંવાદ હોવાથી અને નાગાર્જુને કહેલા સંસ્કારને છે. ચરકસંહિતાના વિમાનસ્થાનના ૮મા અધ્યાપ્રવાહ પણ સ્વીકારી લેવામાં આવે તોપણ એ. યમાં આત્રેય પણ આમ કહે છે કે, “વિવિઘાનિ સંસ્કારથી તૈયાર થયેલ હાલ મળતી એ સંહિતાના | શાળા મિનાં પ્રવાન્તિ ટો-આ લેકમાં વિદ્યાનાં વરૂપની સ્થિતિ, છેવટે જઈને સત્તર કે અઢારસે | વિવિધ શાસ્ત્રો પ્રયાર પામી રહ્યાં છે,’ એમ જણૂવી વર્ષ પૂર્વેની હોય એવો નિશ્ચય થાય છે અને તેની આત્રેય પણ (પિતાના સમયમાં) સર્વ બાજુ અનેક ઉપર ગણિતની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થયેલાં ૧૫૦૦ પ્રકારની આયુર્વેદીય ચિકિત્સાવિદ્યાને પ્રચાર પોતાના વર્ષોની મેળવણી કરવાથી મૂળ સુશ્રુતસંહિતાનું મુખથી જણાવે છે. ચરકસંહિતા લખાયા પછી અસ્તિત્વ ૩૨૦૦ વર્ષ પહેલાં હોય એમ જણાય છે. પાંચાલ, કાંપિયે આદિ દેશમાં; ભેડસંહિતા લખાયા ધવંતરિને, દિવોદાસને, વાવિદને તથા [ પછી ગાંધાર દેશમાં અને કાશ્યપસંહિતા લખાયા વામકને પણ કાશીના રાજા તરીકે કહેવામાં આવ્યા પછી ગંગાદ્વાર અને કનખલ આદિ પ્રદેશ પર છે, તેથી એવા ઘણા વૈદ્ય-આચાર્યોએ રાજર્ષિ તરીકે આયુર્વદાય વિદ્યાને ઉપદેશ જોવામાં આવ્યો છે, કાશીમાં રહી પૂર્વકાળમાં વૈદ્યવિદ્યાની પ્રતિષ્ઠા કરી છે, તે ઉપરથી ત્યાં પણ એ આયુર્વેદવિદ્યા પ્રચાર એમ જણાય છે. બુદ્ધિને સમકાલીન કાશીને યુવરાજ પામી હતી, એમ દેખાય છે; તે ઉપરથી ગાંધાર બ્રહ્મદત્ત, આયુર્વેદીય વિદ્યાનું અધ્યયન કરવા માટે દેશથી માંડી કેવળ ગાંધાર દેશ સુધી જ નહિ, પણ તક્ષશિલા નામની નગરીમાં ગયો હતો, એમ બૌદ્ધ- બાહલિક દેશના વૈદ્ય કાંકાયન પણ તે સમયે હયાત ના જાતક' ગ્રંથમાં જણાવેલું છે, તે ઉપરથી પૂર્વની | હતા એમ જાણવા મળે છે, તે ઉપરથી બાલિક પર પરાથી ચાલુ રહેલી આયુર્વેદીય વિદ્યાનું રક્ષણ દેશથી માંડી કાશી પર્યત પશ્ચિમના તથા ઉતરના કરવા માટે કાશીના રાજકુળમાં લાંબાકાળ સુધી | પ્રદેશોમાં આયુર્વેદના પ્રચાર તથા ઉન્નતિનું અનુપ્રેમ ચાલુ રહ્યો હતો, એમ જણાય છે ઔષધેનવ, માન કરી શકાય છે; પરંતુ કાશીના યુવરાજ ઔરભ્ર, સૌશ્રુત અને પૌષ્કલાવત-એ ચાર વૈદ્યક | બ્રહ્મદ તક્ષશિલા નગરીમાં જઈવૈદ્યવિદ્યાનું અધ્યયન આચાર્યો સુકૃતના સમયમાં એકસરખા હોઈ મુખ્ય | કર્યું હતું, એમ બૌદ્ધોના જાતકગ્રન્થમાંથી જાણવા ગણાતા હતા, એમ છે કે જણાવવામાં આવ્યું છે; ] મળે છે; તેમ જ બુદ્ધના સમયને જીવક પણ મગધ પરંતુ તેમના સમયમાં જેને પૂર્વ પુરુષ અથવા | દેશમાંથી નીકળી નજીકમાં રહેલી કાશીની ઉપેક્ષા પ્રથમ પુરુષ સુશ્રુત કે ઔષધેનવ પ્રણેતા હોય એવું | કરી ત્યાં ન જઈને તક્ષશિલા ' નગરીમાં જ કર્યું આયુર્વેદતંત્ર પ્રથમ પ્રકટ થયું હતું અથવા એ | જઈ ત્યાં ભૈષજ્યવિદ્યા એટલે આયુર્વેદીય વિદ્યામાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy