SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા W મૂળભૂત સુશ્રુત એ સાધારણ અથવા સામાન્ય ક્રાઈ જુદી જ વ્યક્તિ ન હતી, પણ આયુર્વેદ વદ્યાની પ્રવૃત્તિ અથવા પ્રચાર કરવા દ્વારા ‘ સૌજીત ’ એટલે કે પેાતાના અનુયાયી કે શિષ્યેારૂપ વૈદ્યોના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા હતા, એમ સ્પષ્ટ સમજાય છે. શલ્યક્રિયા અથવા એ કારણે શસ્રો તથા અસ્રોનેા જે વેળા સામ-શસ્ત્રચિકિત્સાના આચાર્ય એ શ્રુતને છોડી ખીજો તે નામના કાઈ પણુ આયુર્વેદવિદ્યાના પ્રચાર કરનાર સૃશ્રુત ક્યાંય પણ જાણવા મળતા નથી. વૈદ્યોના આયા એ સુશ્રુતને નાગાર્જુને પેાતાના ‘ ઉપાયહૃદય' નામના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે; તેમ જ વાગ્ભટના નાવનીતક( બૌદ્ધમંથ )ના અને ‘ વરસમુચ્ચય ’ આદિ ગ્રંથાના લેખોમાં તેમ જ ‘ જયવર્માના શિલાલેખમાં પણ એ સુશ્રુતના નામના ઉલ્લેખ મળે છે, તે ઉપરથી તેમ જ એ સુશ્રુતે રચેલ ‘ શ્રુતસંહિતા ’ ગ્ર’થનેા અરબરતાન આદિ દેશમાં પણ અનુવાદ થયેલા મળે છે, તે ઉપરથી અને હરિવ ંશના લેખમાં મળતા દિવેાદાસના C | સાા મારા ચાલતા હોય, તે સ્થિતિમાં રહેલા સેનાસ’પન્ન રાજાઓએ શલ્યવિદ્યામાં નિષ્ણાત વૈદ્યોને ખાસ પાસે જ રાખવા, એ અવશ્ય યેાગ્ય જ છે; શ્રુત એ શલ્યશાસ્ત્રના આચાર્ય હતા, તેથી તેમનેા અને તેમના સપ્રદાયને અનુસરનારા ‘ સૌમ્રુત ’–તેમના વિદ્યાર્થી - ના પણુ રાજાઓની સાથે નજીકના સંબંધ હતા, તે સંબંધને સ્વીકારી લેાકમાં પ્ર′લત થયેલેા * સૌશ્રુતપ, ચિત્રા: ' શબ્દ પાણિનિ મુનિએ પેાતે ગણેલા ગણપાઠમાં દાખલ કરેલા જોવામાં આવે છે, અને તે શબ્દ, તેમના સમયમાં કેવળ સુશ્રુતની જ નહિ; પરંતુ તેમના અનુયાયી ‘સૌન્નુ' એટલે તેમના વિદ્યાર્થીઓની પણ શસ્ત્રવૈઘો પહેલાંની પ્રસિદ્ધિ હતી અને તેએનેા રાજકુળમાં લગભગ ઘણા પ્રમાણમાં શસ્ત્રચિકિત્સા માટે અવરજવર પણ હતી, એમ જણાવે છે. જો કે ‘ કાશિકા ' આદિ વ્યાકરણકર્તાએ અનુસાર ‘સૌજીતવાર્થવાઃ ’ એવા જો ખીજો પાઠ સ્વીકારવામાં આવે તે ‘ સૌશ્રુત ' એટલે સુશ્રુતના અનુયાયી વિદ્યાર્થીઓને કે દૃશ્રુતના શિષ્ય− વૈદ્યોતેા રાજાઓની સાથેનેા સંબંધ એ પદ કાશિકા આદિએ સ્વીકારેલ પાઠાન્તર ઉપરથી સમજી શકાય તેમ નથી, એ વાત જુદી છે. પરતુ સૌØાની પ્રસિદ્ધિ અને ચેાગ્યતા તે। એ કાશિકા વગેરેએ વીકારેલ પાદભેદ ઉપથી પણ અશ્ય જણાય જ છે. વ્યાકરના લેખરૂપ પ્રમાણ ઉપરથી સુશ્રુત વૈદ્યકશાસ્ત્રના આચાર્યાં હતા એમ ખાસ કરી જાણવા મળે તેમ નથી, તાપણું ‘સુશ્રુતસ્ય છાત્રાઃ સૌશ્રુતાઃ ’–સુશ્રુતના વિદ્યાર્થી એ ‘સૌજીત’ જાવા, એમ ‘સૌજીત ’શબ્દની વ્યુત્પત્તિ દ્વારા સિદ્ધિ કરવા માટે પેાતાના સ્વમુખે ‘સુશ્રુત' શબ્દને (સૌાત્ર શબ્દના મૂળ તરીકે) દર્શાવતા પ્રાચીન વ્યાકરણકાર કાશિકાકાર અને તેનું વિવરણ કરનાર ન્યાસકારના પણ લેખરૂપ પ્રમાણ ઉપરથી તે / | બ્રાહ્મણ ગ્ર ંથામાં તયા ઉપનિષદો વગેરેમાં પણ ઉલ્લેખ મળતા હેાવાથી અને તે દિવાદાસ પાસેથી વિશ્વામિત્રના પુત્ર શ્રુતે વૈદ્યવિદ્યા ગ્રહણ કરી હતી, એવા ઉલ્લેખ શ્રુતસહિતામાં મળે છે, તે ઉપરથી અને મહાભારતમાં પણ વિશ્વામિત્રના પુત્રોમાં ‘સુશ્રુત ’ નામે તેમના એક પુત્ર હતા, એમ જોવામાં આવે છે, તે ઉપરથી શસ્ત્રચિકિત્સા શાસ્ત્રના આચાર્ય એ જ સુશ્રુતની વૈદ્યવિદ્યાના સ ંપ્રદાય ચાલુ કરનાર આચાર્ય તરીકે પ્રસિદ્ધિ હતી, એમ પૂર્વી કાળના તેમના સમય ઉપરથી પણ જાણી શકાય છે. વળી સુશ્રુતસંહિતામાં લગભગ ‘ આ રચના ' જોવામાં આવે પણ છે, બૌદ્ધોતી છાયા ક્યાંયે દેખાતી નથી; તેમ જ ધાતુએના તથા રસ-પારદ આદિના સંબંધવાળાં ઔષધાનેા ઉપયેગ પણ સુશ્રુતસંહિતામાં લગભગ દેખાતેા નથી; અને શૌનક કૃતવી, પારાશર્યું, માર્કડેય, સુભૂતિ તથા ગૌતમ નામના અમુક જ કેટલાક પ્રાચીન આચાર્યાંનાં નામના ઉલ્લેખ શ્રુતસંહિતામાં કર્યાં છે, તેમ જ ( પાણિનીય ) સ્વરપ્રક્રિયામાં દિવાદાસ તથા સુશ્રુત-એ બન્ને શબ્દાનુ ઉદાહરણુ મળે છે, તે ઉપરથી એ સુશ્રુત આચાર્યની પ્રાચીનતા સાખિત થાય છે; વળી પહેલાંના સમયથી લઈ એ સુશ્રુત જ શચિકિત્સાના તથા વૈદ્યકશાસ્ત્રના | ૨૬ સેનાએમાં સહુ અસ્તિત્વ દર્શાલ છે. જે સમયે રાનએની લશ્કરી ચઢાઈ ચાલુ હોય અથવા જેની સામે ચઢાઈ કરવાની તૈયારી ચાલતી હેાય અથવા ચઢાઈ માટે જ્યારે લશ્કરી છાવણીએ પડી હેય તે સર્વ અવસ્થાએમાં વૈદ્યો ઉપયાગી હેાય છે. |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy