________________
ઉપાદ્નાત
૮૧
અનુવાદ કરીને હમણાં જે પ્રકાશિત કરેલ છે, તે એ ઉપાયહૃદય ગ્રંથમાં પ્રથમ જુદાં જુદાં ત ંત્રને ઉદ્દેશ, પ્રસંગ અથવા સંક્ષેપમાં વષયકથનને જ્યાં પ્રસંગ છે ત્યાં ‘ ભૌષિવિદ્યા વિધા-ઓષધનામ, ઓષિમુળ:, ઓષિસ:, ઓષી, સંનિવતો,
નાના ‘એકાવલી ” નામના હાર પણ આપ્યા હતા, તે સંબધે ' હરિત ’(ના. ૮) માં બાણભટ્ટ આમ લખે છે કે, ' સમતિામતિ ૬ યિરવિ શાહે તામેલા કિ તથ્યાન્નાળાનાન્નાવાનુંનો નામ મે ૨, ત્રિસમુદ્રાધિપતયે ચાતવાહનાય નરેન્દ્રાય સદવે સ તૌ તામ્−કેટલાક કાળ વીત્યા ત્યારે તે ‘ એકાવલી ’–રત્નહારને એ નાગરાજા પાસેથી
વિપાશ્રૃતિ મધfઃ-ઔષધિવિદ્યા, ઔષધિના ગુણ, ઔષધિને રસ, ઔષધિનું વીર્ય-સામર્થ્ય, ઔષધના સનિપાત−એક વખતે આવી મળવું અને ઔષધિના વિપાક અથવા સેવન કરવાથી પ્રાપ્ત થતું આખરી ફળ, એમ ઔષધચિકિત્સાના ધર્મા કલા છે, 'એ પ્રકારે વૈદ્યક વિદ્યાના નાગાર્જુને મેળવ્યા હતા અને પછી તે નાગાર્જુને મુખ્ય વિષયા દર્શાવીને તે પછી વૈદ્યક આગમ કે
|
એ એકાવલી રત્નહાર ત્રણ સમુદ્ર સુધીની પૃથ્વીના અધિપતિ શાતવાહન' નામના પોતાના મિત્ર રાજને અણુ કર્યા હતા. એવા તે ખાશુભટ્ટના લેખ ઉપરથી પણ નાગાર્જુન તથા શાતવાહન એ ખન્ને સમકાલીન હતા અને તે બન્ને પુરસ્પર મિત્રા હતા. એ ઉપરથી શાતવાહનના સમયમાં થયેલ નાગાર્જુન મેધિસત્વનું સ્થાન | ધરાવનાર, મહાવિદ્વાન, તત્રવિદ્ય.માં કુશળ અને રસાયનમાં પણ પ્રસિદ્ધ હેાઈ વૈદ્યકશાસ્ત્રમાં પણ વિદ્વાન હતા એમ નિશ્ચય કરી શકાય છે, અને તે ઉપરથી ત ંત્ર વિદ્યાથી મિશ્ર બૌદ્ધ-અધ્યાત્મ- | પ્રથા-‘તત્ત્વપ્રકાશ વગેરે જે ઉપલબ્ધ છે, તે બધાયે તાંત્રિક હોવા ઉપરાંત ખે।ધિસત્ત્વસ્થાનીય એવા તે જ નાગાર્જુને રચેલા હાય, એમ માનવું યોગ્ય જણાય છે. પાટલિપુત્ર-પટણામાં શિલારૃ ઉપર કાતરેલા ‘નાનાનુંનેન રુિવિતા: તમ્મેવા હિપુત્ર;’– પટ્ટા શહેરમાં આ સ્તંભ ઉપર આ પ્રયોગા નાગાર્જુને લખ્યા છે; તેમજ વૃંદ તથા ચક્રપાણિએ પણ લખેલા નાગાનના તે તે રેગને મટાડનારા જુદા જુદા ઔષધપ્રયાગ। પણ તે નાગાર્જુનના જ હાવા જોઈ એ. સાતની શાબ્દી સૈકાના સમયને દર્શાવતા ‘અલખેરુનીના લેખ ‘હ્યુ ચેન્ સંગ ના લેખથી પણ ખાટા ઠરે છે અને તેણે કહેલે ખીજો નાગાર્જુન મળતા પણ નથી. એ કારણે મચ્છુ પર પરાએ સાંભળેલ તે કાલ્પનિક સમયને ઉલ્લેખ કરી શાતવાહનના સમયના જ તે નાગાર્જુનને જણાવે છે, એમ લાગે છે; તાત્રિક વિષય
|
કા.
www.m
ચીની ભાષામાં અનુવાદ થયા ઢાવાથી મારા
"
"
પરમ મિત્ર
તુચ્ચી ' મહાશયે એ ચીની ભાષામાં અનુવાદ કરેલ ‘ ઉપાયહૃદય ' ગ્રંથ
સંસ્કૃત
શાસ્ત્રના વર્ષોંનના પ્રસંગમાં 'यथा सुवैद्यको મેન રાજો મંત્રવિત્તનો શિક્ષક: સુશ્રુત ’–જેમ શ્રુત ઉત્તમ વૈદ્ય હાઇ આયુલંદીય ચિ કેત્સામાં
સાથે સબંધ વિનાની હાઇ કેવળ અધ્યાત્મ વિષયની જ મુખ્યતા જણાવતી ( છાયા-અનુવાદરૂપે પ્રકાશિત થયેલી ) ‘ ઉપાયહૃદય'માંની તથા માધ્ધમિક વૃત્તિમાંની પ્રૌઢ લેખનશૈલી જ્યારે જોવામાં આવે છે, ત્યારે તાંત્રિક નાગાનથી જ જુદા જ-ખીજા નાગાર્જુનની તે કૃતિ છે, એમ જણાવે છે. ‘ઉપાયહૃદય ’ગ્રંથમાં ખીજાં દર્શનને લગતા સૂચનાના વિષયના પ્રસંગમાં (આયુર્વેĆય ) ભૈષજ્યવિદ્યાને પ્રધાનવિષયના રૂપમાં દર્શાવવામાં આવે છે, તેથી અને છ ભૈષજ્યધર્માને કેવળ સાધારણુ નામ માત્રથી ઉદ્દેશ અથવા કથન કરેલ હેાવાથી તેમજ ધાતુએ તથા રસાયને લગતા વિષયાનુ લેશમાત્ર પણ સૂચન કરેલું ન હેાવાથી તે ઉપાયહૃદયા તથા માધ્યમિકવૃત્તિના રચયતા અને · મહાયાન ધર્મ ની સ્થાપના કરનાર ૬ શનિક આ નાગાર્જુન જે થયેલા છે, તે જ પ્રાચીન હેાય એમ જણાય છે. ‘રાજતર ગિણી' ગ્રંથમાં દર્શાવેલ, નાગાર્જુન જોકે બૌદ્ધ છે, પણ તેનું રાજા તરીકે વર્ણન કરવામાં આવ્યું છે; જયારે ‘ મા મકવૃત્તિ’ આદિગ્ર થાના કર્તા નાગાર્જુનમાં તા કાઈ પણ પ્રકારે રાજપણું જાણવા મળતું નથી, તેથી નામની સમાનતા ધરાવતા નાગાર્જુન નામે જે રાખ થઈ ગયા છે, તે આ મહાવિદ્વાન નાગાર્જુનથી જુદા જ હેાવા સભવ છે.
|