SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 0 કાશ્યપ સંહિતા છેવટે જઈને “હવટે ગોવન' નામને એક “ઉપાય હૃદય” નામનો એક દાર્શનિક ગ્રંથ મળી અંગ્રેજ વિદ્વાન તે આમ કહે છે કે, “સુશ્રત આવ્યો હતે. ભારતમાં તેને મૂળ સંસ્કૃત લેખ નામે કઈ પણ વૈદ્યક આચાર્ય થયો જ નથી એમ | મળતું નથી, તો પણ પૂર્વના સમયથી માંડી તેને ઘણાયે વિદ્વાને જણાવે છે, જે કોઈ પણ થયો અને “શાંતિદેવ” તથા “અશ્વઘોષ આદિના જેવો હોય તો તે સોક્રેટિસ” જ હેવો જોઈએ.' અતિશય પ્રસિદ્ધ એક બૌદ્ધ વિદ્વાન બોધિસત્ત્વ હેઈને એ “ગોવન” લિખિત “હિસ્ટરી ઓફ ઈંડિયન પથ્થરને પણ રસાયન દ્વારા સોનું બનાવી શકો લિટરેચર માં આમ જણાવ્યું છે: “લગભગ બે હજાર | હતા અને તે “નાગાર્જુન' નામે જાણતા હેઈ વર્ષની પૂર્વે થયેલ દાર્શનિક આચાર્ય નાગાર્જુનનો* પૂર્વ થયેલ દાર્શનિક આચાર્ય નાગાનના* | “શાતવાહન' નામના રાજાને મિત્ર હતો એવો ઉલ્લેખ * “નાગાર્જુન'નામના અનેક પુરાતની વિદ્વાને કર્યો છે. વળી “રાજતરંગિણી' ગ્રંથને કર્તા થઈ ગયા છે, એમ જાણવામાં આવ્યું છે. નાગા- | આમ લખે છે કે, “બુદ્ધના પ્રાકટય પછી દેસે જુનની રચનારૂપે મળેલા ઘણા ગ્રંથે કપુટ, વર્ષો વીત્યાં ત્યારે “નાગાર્જુન' નામને એક મહાયોગશતક, તત્વપ્રકાશ આદિમાં ‘કક્ષપુટ” આદિ 1 વિદ્વાન થયો હતો.' એમ અનેક પ્રકારે જુદા જુદા કૌતુક ગ્રંથના રચયિતા “સિદ્ધ નાગાર્જુન” નામે જણાતા નાગાર્જુન એક જ છે એમ જણાતું હતા. એવા વિશેષ નામે “નાગાર્જુનને વ્યવહાર નથી અર્થાત એ બધા જુદા જુદા માલૂમ પડે છે. કરાય છે. વૈદ્યકના વિષયમાં “ગશતક” નામને “શાલવાહન' નામના રાજાની ઉપર નાગાર્જુને ગ્રંથ તે ખરેખર જાહેર થઈ ચૂક્યો છે. એ “ગ- | પત્ર મોકલ્યો હતો, એ વૃત્તાંત બીજા ગ્રંથ આદિમાં શતક' ગ્રંથને અનુવાદ તિબ્બતીય ભાષામાં પણ પ્રકાશિત થયો જ છે. મારા પુસ્તક સંગ્રહમાં તાડમળે છે. વળી “નાગાર્જુનને જ બીજે “ચિત્તાનંદ | પત્ર પર લખેલું લગભગ ટુકડા ટુકડા થયેલું અને સંસ્કૃત પટીયસી' નામને સંસ્કૃતમાં એક વૈદ્યક ગ્રંથ ભાષામાં રચાયેલું “શાલવાહન” રાજાનું એક ચરિત્ર તાડપત્ર પર લખાયેલો છે અને તે “ગીમમઠમાં છે. તેમાં “દBતન્યો વોદિતો મરત્વો મદારગUTE: છે, એમ સાંભળવામાં આવ્યું છે. વળી તંત્રોમાં | શ્રીનાWIક્નામિયાન: શાક્યમિકુરાનઃ-જેમણે તવોને આવેલા બૌદ્ધોના અધ્યાત્મવિષયમાં “તત્ત્વપ્રકાશ” | સાક્ષાત્કાર કર્યો હતો અને જે મહાસત્ત્વ હેઈ નામને ગ્રંથ, “પરમરહસ્યસુખાભિસંબોધિ' તથા ! અતિશય માનસિક શક્તિ ધરાવનાર તેમજ બોધિ સમયમુદ્રા વગેરે ગ્રંથે પણ નાગાર્જુનકૃત છે; સત્ત્વ હેઈ બુદ્ધદેવના સિદ્ધાંતના જ્ઞાતા હતા, તે કેવળ બૌદ્ધ દાર્શનિક વિષયમાં “માધ્યમિકવૃત્તિ, “શ્રીનાગાર્જુન નામના શાક્ય ભિ રાજા-મહાતર્કશાસ્ત્ર અને ઉપાય હૃદય વગેરે ગ્રંથ પણ રાજ-શ્રીશાલવાહનના ગુરુ હતા.” એવો સ્પષ્ટ નાગાર્જુને રચેલા મળે છે. એ બધા અમુક અમુક | ઉલ્લેખ કર્યો છે, તે ઉપરથી બેધિ સત્ત્વનું સ્થાન વિશેષ શાસ્ત્રને લગતા તે તે પ્રથેના રચયિતા | ધરાવનાર તેમજ “કુરુકુલ્લા’ના ઉપદેશને પણ નાગાર્જુન જુદા જુદા હશે કે એક જ “ નાગા- ઉલ્લેખ હોવાથી તંત્રશાસ્ત્રના જ્ઞાતા શાક્ય ભિક્ષુ ન” હશે, એ વિચારવા જેવો પ્રશ્ન છે. તેમાં નાગાર્જુન શાલિવાહન રાજાના સમયમાં થયા આઠમી શતાબ્દીમાં ભારત દેશમાં પર્યટન કરવા | હતા, એમ સિદ્ધ થાય છે. ‘હ્યુ યેન સંગ” નામને આવેલ “અબેની' નામના એક યાત્રાળુઓ | ચીની યાત્રાળુ પણ બેધિસત્વ તરીકે તેમ જ પિતાનાથી સો વર્ષ પૂર્વે રસાયન, વિદ્યામાં કુશળ | ધાતુવાદની વિદ્વત્તા ધરાવનાર તરીકે પ્રસિદ્ધ અને “બધિસવ' તરીકે પ્રસિદ્ધ એવો “નાગા- | થયેલા નાગાર્જુનને “શાલવાહન” રાજાના સમયમાં ન' નામે એક વિદ્વાન થયાને ઉલેખ કર્યો છે. | થયેલ જણાવે છે. વળી નાગાર્જુને શાલવાહન રાજાને વળી સાતમી શતાબ્દીમાં ભારતમાં આવેલ “હ્યુયેન ! “રસાયનગુટિકા” નામનું એક ઔષધ પણ આપ્યું સંગ' નામના એક ચીન દેશને યાત્રાળુઓ | હતું, તે સંબંધી ઇતિહાસ પણ મળે છે; વળી તે “પોતાનાથી સાત કે આઠ શતાબ્દી પૂર્વે થયેલે ! નાગાર્જુને પોતાના મિત્ર “શાલવાહન રાજાને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy