SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૯૩ સ્થાન પ્રાપ્ત કરતા બ્રહ્મદત્તની સાથે જીવકને સમાગમ | રા'એ વાતિકસૂત્રથી ‘દાસ’ શબ્દ સામે આવે થયા હતા એવું વૃત્તાંત (બૌદ્ધોના) “મહાવગ”| ત્યારે સમાસ થતાં “હિ” શબ્દની છઠ્ઠી વિભાક્તને ગ્રંથમાં મળે છે. વળી, એ ગ્રંથમાં કાશી” એ શબ્દ | લપ ન કરવો પણ તે વિભક્તિ કાયમ રાખી સંધિ પણ છે; પરંતુ “વારાણસી' શબ્દને ઘણી વાર કરીને “દ્વિવોવાસ' શબ્દ સિદ્ધ કર્યો છે; તેમ જ પ્રયોગ કરવામાં આવ્યો છે. બુદ્ધદેવ પણ “વારા- વ્યાકરણના મહાભાષ્યકાર–પતંજલિએ “વિવોલાવાય ણસી” શબ્દથી જણાવેલા પ્રદેશ ઉપર “ધર્મચક્ર”નું રાયતે”—એવો પ્રયોગ કરી દિદાસની સ્તુતિ પ્રવર્તન એટલે કે પિતાનું ધર્મસામ્રાજ્ય વતી રહ્યું | દર્શાવી છે; તેમ જ કોષીતકિ બ્રાહ્મણમાં, તેની હતું એવો ઉલ્લેખ કર્યો છે; જાતક ગ્રંથમાં પણ ઉપનિષદમાં અને વેદનાઝ સર્વાનુક્રમ સૂત્રમાં વારાણસી” શબ્દ ઘણીવાર આવે છે; તેમજ પણ દિવોદાસના પુત્ર પ્રતર્દનનું નામ જણાવ્યું છે વ્યાકરણના કર્તા પાણિનિ મુનિએ પણ “દેશ- અને કાઠકસંહિતાના બ્રાહ્મણભાગના વાક્યમાં વાચક કાશી” શબ્દ (“રયાટ્રિસ્થg-બિટ’–૪– ભીમસેનના પુત્ર દિવોદાસના નામને પણ ઉલ્લેખ ૨-૧૧૬-એ) વ્યાકરણસૂત્રમાં સ્પષ્ટ બતાવ્યું છે, કર્યો છે; તે ઉપરથી અને તેની સાથે મળતાપણું, તેમજ એ જ પાણિનિએ નગરવાચક “વારાણસી” ! ધરાવતાં મહાભારત અને હરિવંશમાં વૈદ્યવિદ્યાના શબ્દને (નાલિભ્યો ઢ'-૪-૨-૯૭-વારા સ્થા આચાર્ય ધવંતરિના પ્રપૌત્ર–ચોથા પુરુષ, “વારામવો વારાણસે -એ સૂત્રમાં દર્શાવેલ) નાદિ મુસી” નગરીના સ્થાપક, પ્રતર્દનના પિતા અને ગણમાં પ્રવેશવેલો જોવામાં આવે છે. ભાષ્યકાર- અલર્કના પ્રપિતામહ-દાદા દિવોદાસના નામને પતંજલિએ પણ “વારસેઃ ”-વારાણસી નગરીમાં ઉલ્લેખ તેમ જ કલિયુગમાં તેનું અસ્તિત્વ મળતું. થયેલ વ્યક્તિ એ ઉદાહરણ ઘણી વાર આપ્યું છે. હવાથી દિવાદાસને સમય કલિયુગમાં ઐતરેય. જાબાલ ઉપનિષદ” આદિ ગ્રંથમાં પણ “વારા- બ્રાહ્મણના કાળમાં તેમ જ કાઠક બ્રાહ્મણ, કોષીતકિ મુસી” શબ્દનો પ્રયોગ મળે છે તેમ જ બ્રાહ્મણબ્રાહ્મણ અને તેના ઉપનિષદના સમયની નજીક ગ્રંથોમાં અને પ્રાચીન ઉપનિષદમાં “કાશી” શબ્દને | અથવા કંઈક પૂર્વને હોય એમ જાણી શકાય છે. પ્રાગ તે મળે છે; પરંતુ “વારાણસી” શબ્દને કૌશીતકિ-બ્રાહ્મણના સમયનો વિચાર કરતાં પ્રાણ મળતું નથી; તે ઉપરથી દેશવાચક “કાશી’ વેતકેત–આરુણિની કથાઓના સંવાદ ઉપરથી શબ્દ પૂર્વકાળથી જ પ્રચલિત છે, પરંતુ નગરીવાચક કૌશીતકિ ઉપનિષદને તથા બેહદારણ્યક ઉપનિષદને. વારાણસી' શબ્દ તે પ્રાચીન ઉપનિષદના સમય સમય એકસરખો છે, એમ પાશ્ચાત્ય વિદ્વાન પછી જ પ્રસિદ્ધ થયો છે એમ જણાય છે. પુરાણ વેબરે' બતાવ્યું છે (જુઓ-હિસ્ટરી ઑફ આદિમાં “કાશી” અને “વારાણસી” એ બન્ને ઈન્ડિયન લિટરેચર, બાય વેબર-પાન ૫ર ); શબ્દો મળે છે. ઇતિહાસનું પર્યાલેચન કરતાં વિન્ટરનીઝ” નામના પાશ્ચાત્ય વિદ્વાનને પણ આ બુદ્ધના સમયથી લઈ કોઈ વેળા ‘કેશલ’ દેશના બાબતમાં સમાન અભિપ્રાય છે; (જુઓ-હિસ્ટરી તે કઈક વખતે મગધ દેશના શિશુનાગવંશી ઑફ ઈન્ડિયન લિટરેચર, બાય વિન્ટરનીઝ); તે રાજાઓએ અને તે પછી મૌર્ય, શૃંગ અને ઉપરથી “કૌલીતકિ બ્રાહ્મણ' ઐતરેય બ્રાહ્મણથી ગુપ્તવંશી તેમ જ “હર્ષવર્ધન” રાજાએ પણ પાછળ બનેલું છે એવું સ્વીકાર્યું છે. શ્રી “વારાણસી ' નગરી પર વિજય મેળવ્યો હતો એવું તે ચિંતામણિ વિનાયક વૈદ્ય તો ઐતરેય બ્રાહ્મણમાં વૃત્તાંત મળે છે. તે તે રાજાઓનાં વૃત્તાંતોનું નિરીક્ષણ કોષીતકિ બ્રાહ્મણનાં વાકયોને ઉતારો બતાવે છે કરતાં ધનવંતરિ, દિવોદાસ તથા પ્રતર્દનનાં X કાત્યાયનીય ડફ સર્વાનુક્રમ સૂત્રમાં આમ નામે અર્વાચીન સમયમાં મળતાં નથી, પણ તેથી જણાવ્યું છે: “પ્રણેનાનીશ્ચતુર્વિરાતિâવોવાસઃ પ્રતર્દનઊલટું (પાણિનીય વ્યાકરણને લગતા) વાર્તિકકાર- | દિવદાસને પુત્ર પ્રતર્દન ૨૪ મહાસેનાઓને. વરસચિએ “વિવાહ' શબ્દની સિદ્ધિ માટે “દિવા- | નાયક હતે.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy