________________
૭૨
કાશ્યપ સંહિતા
પુત્ર પ્રતન” એવો શબ્દ નિર્દેશ કરેલો છે અને ! ધવંતરિના સ્થાને જ પોતે “રાજા' તરીકે પ્રાપ્ત તે દિવોદાસના પુત્ર પ્રતર્દનને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ | થયેલા હોવાથી તે દિવોદાસને “ધવંતરિને આવથઈ હતી, તેની આખ્યાયિકા પણ જોવામાં આવે | તાર માની લઈ સુશ્રુતસંહિતામાં “ધન્વન્તરિ હિરોછે. કાઠકસંહિતામાં પણ બ્રાહ્મણગ્રંથના અંશમાં હા સુતામૃત ઝવુઃ—ધવંતરિ સ્વરૂપ દિવોદાસ
આરુણિના સમકાલીન ભીમસેનના પુત્ર દિવ- | પ્રત્યે સુકૃત વગેરેએ આમ કહ્યું હતું, એમ (સૂત્રદાસને ઉલલેખ મળે છે.
સ્થાનના ૧ લા અધ્યાયમાં) એ બન્ધવંતરિ તથા એમ (તે તે સ્થળે દેખાતાં પ્રમાણ ) જોવામાં
દિદાસનો અભેદ બતાવ્યો છે તે યોગ્ય જ છે; એ દિવ-. આવે છે, તે ઉપરથી કાશિરાજાની સંતતિરૂપ એ દાસ આયુર્વેદના આચાર્ય તરીકે પ્રસિદ્ધ ધવંતરિના બધાયે રાજાઓ “કાશ” નામના રાજાએ સ્થાપેલ
પ્રપૌત્ર-ચોથા વંશજ હતા; અને સુશ્રુતમાં આયુર્વેદહેવાથી જ કાશી' નામે પ્રસિદ્ધ થયેલા દેશના
ને ઉપદેશ કરનાર દિવાદાસને ધન્વતરિના અવતારરાજાઓ હોવાના કારણે “કાશીરાજ” એવા
રૂ૫ જે કહ્યા છે, તે બન્નેની સંગતિ સાબિત થાય શબ્દથી કહેવાતા હતા. વળી “ધન્વ” નામના
છે, એટલે હરિવંશ-મહાભારત આદિમાં જણાવેલ રાજાના પુત્ર તરીકે જન્મેલા હોવાથી તેના | તેમ જ સુશ્રુતસંહિતામાં દર્શાવેલ બન્ને દિવોદાસ પુત્રને “ધવંતરિ એવા નામે વ્યવહાર કરવામાં
એક જ વ્યક્તિ છે. તે ઉપરથી ધવંતરિને આયુઆવે છે; વળી જેમ “આત્રેય' વગેરેને પયા| વૈદિક સંપ્રદાય તેમની શિષ્ય પરંપરામાં જેમ ભરદ્વાજની જ પાસેથી આયુર્વેદવિદ્યા મળી હતી,
અનુસરીને ચાલી રહ્યો હતો, તે જ પ્રમાણે તેમની તે જ પ્રમાણે ધવંતરિને પણ પૂર્વાચાર્ય ભરદ્વાજ |
પિતાની સંતતિ–વંશપરંપરામાં પણ ચાલુ રહી પાસેથી જ આયુર્વેદ વિદ્યાને લાભ થયો હતો,
દિવોદાસ વિષે પણ અનુસરીને ચાલુ રહ્યો હતો, એમ “હરિવંશ'ના લેખ ઉપરથી જણાય છે.
એમ સ્પષ્ટ જણાય છે. વળી મારી (આ ઉપઘાત છે કે મહાભારત અને હરિવંશ આદિને લેખ
લખનારની) પાસે તાડપત્રમાં લખેલું સુશ્રતજોતાં ધવંતરિના પ્રપૌત્ર (થા વંશજ) કાશી
સંહિતાનું એક પુસ્તક છે તેમાં આખાયે ગ્રંથમાં રાજ-દિવોદાસને વૈદ્યવિદ્યાના આચાર્ય તરીકે કહ્યા
પ્રત્યેક અધ્યાયના આરંભે પ્રત્યુવાર મવાનું નથી, તેપણ સુશ્રુતસંહિતામાં કાશીરાજ
માવાન ધન્વેસ્ટિ’–ભગવાન ધન્વતરિએ આમ દિવોદાસને સમૃત આદિ શિષ્યોને આયુર્વેદવિદ્યાને
કહ્યું: ” એ વાક્ય નથી; અને ધવંતરિ સ્વરૂપ
દિવોદાસની પાસે (ઉપદેશ લેવા) સુશ્રત વગેરે ઉપદેશ કરનાર તરીકે કહેવામાં આવ્યા છે, તે ઉલેખના સંવાદ ઉપરથી વૈદ્યવિદ્યાના આચાય ગયા હતા, તે પ્રથમ ઉલ્લેખ કર્યો છે, તેથી
ઉપર દર્શાવ્યા પ્રમાણેનું તેવું વાક્ય (કયાંય) તરીકે જેમ ધવંતરિ કહેવાય છે, તે જ પ્રમાણે તેમની નજીકના–તેમના ચોથા પુરુષ તરીકેની
હોય તે પણ યોગ્ય દેખાતું નથી. સંતતિ હોવાના કારણે પોતાના પૂર્વ પુરુષ-ધન્વ- | પ્રથમ દર્શાવેલ “હરિવંશ'ના લેખમાં “કલિતરિની વિદ્યાને દિવોદાસે પણ સારી રીતે આદર યુગમાં દિવોદાસે વારાણસી નગરીનું પ્રતિષ્ઠાન કર્યો હોય તેમ સંભવિત હેવાથી તે દિવોદાસ | કર્યું હતું” એમ કહેવામાં આવ્યું છે, તે ઉપરથી પણ વૈદ્યવિદ્યાના આચાર્ય હોય, એ પણ બરાબર ધવંતરિને તથા તેમના પ્રપૌત્ર દિવોદાસને સમય ઘટે જ છે; તે જ કારણે દિવોદાસ, ધવંતરિની | કલિયુગને જણાય છે; પરંતુ તે ક્યા કલિયુગને નજીકના ચેથા પુરુષ હોવાથી અને તે ધવંતરિના સમય? એમ તે લેખ ઉપરથી જાણવું શક્ય નથી સંપ્રદાયના પ્રકાશક હોવાને લીધે તેમ જ તે| ( કારણ કે કલિયુગ તે અનેક વીતી ગયા છે. )
+ કાઠકસંહિતાના ૭–૧-૮ માં આમ કહ્યું | કાશીને યુવરાજ બ્રહ્મદત્ત તક્ષશિલા નગરીમાં છે-હિલાલો મિનિફળમુવાર-ભીમસેનના પુત્ર | આયુર્વેદનું અધ્યયન કરવા ગયો હતો, એમ જાતક દિવોદાસે આરુણિને આમ કહ્યું હતું.
ગ્રંથમાં કહ્યું છે; તેમજ કાશીમાં “રાજ' તરીકેનું