SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ કાશ્યપ સંહિતા (જુઓ-હિસ્ટરી ઑફ સંસ્કૃત લિટરેચર, સી. વી. | વિષયમાં નિમગ્ન થયા પછી પોતાનો વિચાર પ્રકટ વેદ્ય). “વેબર” તે કઈ પણ સાધન વિના જ | કરતા “ગોલ્ડટુકર” નામના અંગ્રેજ વિદ્વાનને કોષીતકિ બ્રાહ્મણમાં ઐતરેય બ્રાહ્મણને કેઈએ | સિદ્ધાંત જાહેર થયો છે. (જુઓ પાણિનિ, હિઝ પ્રક્ષેપ કર્યો હોય એમ કહે છે; તે ઉપરથી ઐતરેય | પ્લેસ ઈન સંસ્કૃત લિટરેચર, બાય ગોલ્ડસ્લેકર). બ્રાહ્મણની પહેલાંનું કૌષીતકિ બ્રાહમણ હોવું જોઈએ; આ બાબતમાં “વલવલ્કર” તથા “ભાંડારકરને પણ એટલે કે ઈસવી સન ૨૫૦૦ના સમયનું તે હોય એમ લગભગ એવો જ અભિપ્રાય છે. (જુઓ-સિસ્ટમ સિદ્ધ કરે છે. એસ. બી. દીક્ષિત તે જ્યોતિષ- એક સંસ્કૃત ગ્રામર, બાય એસ. કે. વેલ્વલ્કરતેમજ ની ગણતરીના આધારે કૌષીતકિ બ્રાહ્મણને સમય | જુઓ-હિસ્ટરી ઑફ ધ ડેક્કન, બાય ભાંડારકર ); ઈસવી સન પૂર્વે ૨૯૦૦થી ૧૮૫૦ની વચ્ચે દર્શાવે પરંતુ શ્રી ચિંતામણિ વિનાયક વૈદ્ય ઈસવી સન છે. (જુઓ-હિસ્ટરી ઑફ ઇન્ડિયન એસ્ટ્રોનોમી, પૂર્વે ૯૦૦ને પાણિનિને સમય બતાવ્યો છે એસ. બી. દીક્ષિત.) કૌષીતકિ બ્રાહ્મણને ૧૭-૪] (જુઓ, હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર, વૈદિક સધીને ભાગ યાક નિરુક્ત–૧-૯ માં ગ્રહણ કરેલ | પિરિયડ બાય સી. વી. વૈદ્ય, પેઈજ ૧૨૯ ); એમ કહેવાથી ત્રીસ અધ્યાયરૂપ “કૌષીતકિ બ્રાહ્મણનું જુદા જુદા ઘણું મને જોયા છતાં પાણિનિએ “áરચવારિતો ગ્રાહકે કંઝાયાં ૩ (૬-૨-૨) { તેમજ તેનાથી પણ ઘણા પ્રાચીન યાસ્ક આચાર્ય એ પાણિનીય વ્યાકરણુસૂત્રમાં તેમજ કૌષીતકિ ના પોતપોતાના ગ્રંથમાં ગ્રહણ કરાતું “કોષીતકિ પૂર્વપુરુષ-“કુષીતક'નું “વિવપતાનું કાર? | બ્રાહ્મણ” જો કે તે પાણિનિ તથા યાથી ભલે (૪--૨૨૪) એ પાણિનીય વ્યાકરણુસૂત્રમાં ઘણું પ્રાચીન સાબિત થાય છે અને તે ઘણા જૂના પાણિનિ મુનિએ ગ્રહણ કરેલ હોવાથી તે “કૌષીતકિ | સમયનું હોય એમ પણ જણાય છે, તો પણ છેવટ બ્રાહ્મણ ગ્રંથ પાણિનિ મુનિ તથા યાક” | બુદ્ધના સમયની પહેલાંનું તે તે નથી જ, એમ આચાર્ય કરતાં પણ પ્રાચીન હોવો જોઈએ, એમ તેના સંબંધે બધાને એક મત જ મળે છે. "કીથ' નામક અંગ્રેજ વિદ્વાન પણ કહે છે; (જુઓ- | એમ ઐતરેય તથા કૌષીતકિ બ્રાહ્મણ-એ બન્નેના વેદ બ્રાહ્મણસ, ટ્રાન્સલેટેડ બાય “કીથ, પેઈજ | સમની વચ્ચેના સમયમાં એ દિવોદાસ રાજા ૪૨.) ત્યારે પાણિનિ’ નામના વ્યાકરણકર્તા મુનિના થયેલ હોઈને ઉપનિષદોના કાલમાં તેનું અસ્તિત્વ સમયને વિચાર કરતાં “મંજુશ્રી મૂલકલ્પ'ના આધારે હોવું જોઈએ અને એમ તે કાળને સાબિત થત લખાયેલા ઈતિહાસમાં “જયસ્વાલ” ઈ.પૂ.૩૬ થી એ દિવોદાસ, પિતાના પ્રપિતામહ ધવંતરિને તે પૂર્વે ૩૩૮ સુધીને પાણિનિને સમય જણાવે છે | પોતાના કરતાં પણ પૂર્વકાળમાં થયેલા હોવાને ( જુઓ-એન ઇમ્પિરિયલ હિસ્ટરી ઓફ ઈન્ડિયા,” નિશ્ચય કરાવે છે. બાય કે. પી. જયસ્વાલ, પેઇજ ૧૫); પણ બીજા ! “મિલિન્દપનો' (મિલિન્દ્રપ્રશ્ન’) નામના કેટલાક વિદ્વાને ઈસવી સન પૂર્વે ૪૦૦ને પાણિનિને | પાલિભાષાના ગ્રંથમાં, ઈ. પૂ. બીજી શતાબ્દીસમય જણાવે છે; પરંતુ પાણિનીય વ્યાકરણ વેદ, ] ૨૦૦ વર્ષના સમયમાં થયેલ મિલિન્દ નામના વેદનાં અંગો, સંપ્રદાયોના પ્રવર્તક ઋષિએ, તે મિનેન્ડર કિંગ ઓફ બેટ્રિયા) રાજા પ્રત્યે તે દેશે, નગરો, ગામડાં, નદે અને નદીઓ નાગસેનની જ્યાં ઉકિત છે, તેમાં “વિવિર્સનો વગેરેનાં નામોના ઉલેખોથી ભરપૂર છે, છતાં તેમાં | શા આવા-હાલમાં જે વૈદ્યો છે, તેઓની ગૌતમ બુદ્ધ કે મહાવીરના જનસંપ્રદાય સંબંધી | પૂર્વે થયેલા-પ્રાચીન આચાર્યો જે થઈ ગયા છે, એક પણ વિષય મળતું નથી, તે ઉપરથી ! તેઓની ગણતરીની શરૂઆત કરતાં જે જે પ્રાચીન બુદ્ધ તથા મહાવીરની પહેલાંની પહેલાંને (ઈસવી | આચાર્યો ગયા છે, તેઓમાં “ધવંતરિનું સન પૂર્વે ૭૦૦-૮૦૦ ને) પાણિનિને સમય નું પણ નામ છે.* તેમાં રોગની ઉત્પત્તિનાં હોવો જોઈએ, એમ ઘણુ સમયની અંદર આ જેમ કે મત્તે નાપાસેન, જે તે સહેલું ટિજિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy