________________
o
કાશ્યપ સંહિતા
વૈદ્યો અશ્વિનીકુમારોનું જ વૈદ્યરૂપે વર્ણન મળે
ન જ વેલો વણન મળે | નામનો રાજા જે બતાવ્યો છે, તેણે સમુદ્રમંથનમાંથી છે; તેમ જ વેદના “પ્રથમ મંડલ”માં ઘણાં | ઉત્પન્ન થયેલા “અજ' નામના દેવને આરાધી સ્થાન પર “દિવોદાસ' નામના રાજાનો ઉલ્લેખ
“ધન્વન્તરિ” નામના “અન્નદેવના અવતારમળે છે; વૈદિક ભાષામાં તેનું વર્ણન જ્યાં છે. રૂ૫ પુત્ર મેળવ્યો હતે. એ ધનવંતરિએ મહર્ષિ ત્યાં “અતિથિ: રાખ્યરાત્રઃ સુતાપિતા –સુદાસને
ભરદ્વાજ પાસેથી આયુર્વેદવિદ્યાને ઉપદેશ મેળવી પિતા–દિવોદાસ' નામનો રાજા અતિથિઓ અને તેને જુદા જુદા આઠ વિભાગોમાં વહેંચી ગાયોને પરમ ભક્ત હતા અને શબરાસરને શત્ર | શિષ્યોને ઉપદેશ કર્યો હતો. એ ધવંતરિના હતો.' ઇત્યાદિ વિશેષણો અને તેનાં શૌર્ય તથા
પ્રપૌત્ર દિવોદાસે વારાણસી' સ્થાપી હતી. તે વીર્ય-પરાક્રમને લગતાં કર્મો વર્ણવેલાં મળે છે. | દિવોદાસને પુત્ર “પ્રતર્દન’ નામે હતો. દિવોદાસના કાઠકસંહિતામાં પણ મંત્રભાગ વિષે બ્રHશ્વ
સમયમાં જ “વારાણસી” ઉજજડ થઈ પડી હતી, દિવોદાસનો ઉલ્લેખ છે; પરંતુ એ વૈદિક દિવોદાસ તેને પ્રતર્દનના પૌત્ર અલર્ક નામક કાશીરાજાએ કાશીને રાજા હોય અને તેને ધવંતરિની સાથે ફરી વસાવી હતી, એમ “હરિવંશ પુરાણુથી સંબંધ હોય, એ બાબત વૈદિક વર્ણન ઉપરથી જણાય છે. હરિવંશના એ લેખમાં ઉજડ થયેલી જાણી શકાય તેમ નથી; અને તેથી એ વેદમાં | વારાણસી નગરીને દિદાસે પુનઃ વસાવી હતી એ તેમ જ કાઠકસંહિતામાં જેનો ઉલ્લેખ આવે છે
ઉલ્લેખ મળે છે, તે ઉપરથી વારાણસી” નગરીનું એ દિવોદાસને સમય અતિશય પ્રાચીન જણાય
અસ્તિત્વ દિદાસની પહેલાં પણ હતું, એમ છે અને તે વિદ્યોના આચાર્ય હોય એમ માની જણાય છે; છતાં મહાભારતના અનુશાસનપર્વમાં શકાતું નથી.
દિવોદાસે જ વારાણસી નગરીનું નિર્માણ કર્યું પૌરાણિક ઈતિહાસમાં પણ દિવોદાસ નામના અનેક રાજાઓને ઉલેખ છે; “કાશ' નામના
* આ ઉપરથી હિંદી વિશ્વકોશમાં કાશી”ના રાજાના વંશમાં ધનવંતરિ તથા દિવોદાસ એ બંને
શબ્દ ઉપર “વારણાર’ નામના કેઈ રાજાએ
“વારાણસી નગરી વસાવી હતી, એવો અર્થ કાશીના રાજા તરીકે થયા હતા, એમ જાણવા
આપે છે એ પ્રવાદ મૂળ વિનાનો છે–આધારમળે છે, તે વંશાનુક્રમ આ રીતે છે:
ભૂત નથી. કાશ
* વારાણસી-કાશીમાં “ગેવિંદચંદ્ર વિજય દીર્ધતપાઃ
નામના રાજાના રાજ્ય સમયે વિક્રમ સંવત ૧૨૦૧માં
તાડપત્ર પર લખાયેલું હરિવંશનું પ્રાચીન પુસ્તક, ધન્વ
અમારા સંગ્રહાલયમાં છે; તેમાંને પાઠ મેળવતાં ધવંતરિ
જે વંશાનુક્રમ મળે છે, તે જ અહીં મૂળમાં
આપ્યો છે. કેતુમાન
: મહાભારત અનુશાસનપર્વ અધ્યાય ૨૯માં ભીમરથ (ભીમસેન)
આ શ્લોક છે: “સૌવવશ શારીરો કિલોન્ચદિવોદાસ
षिच्यत । दिवोदासस्तु विज्ञाय वीर्य तेषां यतात्मनाम्
વારા મતેવા નિમણે રાત્રાનીત' પછી પ્રતન
સુદેવના પુત્ર દિવોદાસને કાશીના રાજા તરીકે
અભિષેક કરવામાં આવ્યું હતું; પરંતુ મહાતેજસ્વી વલ્સ
દિદાસે તે સંયમી આત્મા હૈહયેનું પરાક્રમ અલક
જણ્યા પછી ઇંદ્રની આજ્ઞાથી “વારાણસી નગરી આ વંશાવલીમાં “કાશને પત્ર “ધન્ય” વસાવી હતી.