________________
૬૯
પ્રસગે યાદ આવેલા બીજા આચાર્યા ઉપર જણાવ્યા પ્રમાણે કશ્યપે ઉપદેશ કરેલી પ્રાથમિક કાશ્યપસંહિતા મેટા એક નિબંધરૂપ હતી. તેનું મધ્યયન કર્યા પછી વૃદ્ધજીવકે તેના વિસ્તૃત શતું સક્ષિપ્ત રૂપાંતર કર્યું" હતું; પછી તે જ વૃદ્ઘજીવકીય તંત્રના વાસ્ય આચાયે સાધન રૂપે સુધારાવધારે કરી લેાકમાં તેને પ્રચાર કર્યા હતા, એમ આ વૃદ્ઘજીવકીય તંત્ર–કાશ્યપસ ંહિતાના ‘સંહિતાકલ્પ ’ અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે; જેમ આત્રેયે પ્રથમ ઉપદેશેલી આત્રેયસંહિતાને સમાવેશ કરી અગ્નિવેશે તેની જુદા એક તંત્રરૂપે રચના કરી હતી અને પાછળથી એ જ અગ્નિવેશના તંત્રમાં સુધારાવધારા કરી ચરકે તે જ ત ંત્રના ‘ ચરકસ’હિતા ’ રૂપે પ્રચાર કર્યો છે, જે અત્યારે પ્રાપ્ય છે; અથવા જેમ દિવાદાસના રૂપે પ્રકટ થઈ
અને મૂળ કાશ્યપસંહિતા હોઈ તે તે એક જ સહિતા ત્રણ ગ્રન્થારૂપે અત્યારે અસ્તિત્વ ધરાવતી જણાય છે; એ રીતે હાલમાં મળતા આ પ્રાચીનગ્રન્થામાં તેમના પ્રતિસ સ્કર્તા—ચરક, નાગાર્જુન વગેરે કાઈ અનિશ્ચિત વિદ્વાન અને વાસ્યની કક્ષા ત્રીજી છે; તેમની ઉપરના તત્રકર્તા અગ્નિવેશ, સુશ્રુત અને વૃદ્ધજીવકની કક્ષા ખીજી છે અને તેઓની પણ ઉપરના મૂળ સંહિતાઓના કર્તા આત્રેય, દિવેાદાસ રૂપ ધન્વંતરિ અને મારીચ કશ્યપની કક્ષા પહેલી છે; એમ આત્રેય, ધન્વંતરિ અને કશ્યપ-એ ત્રણે પુરુષા આ ત્રણ આયુર્વેદીય ત ંત્રોના મૂળ આચાર્યોં છે.
ધણા પ્રાચીન તરીકે દેખાયેલા આ ત્રણ મૂળ આચાર્યા આત્રેય, ધન્વંતરિ તથા કશ્યપના પોતપોતાના ચોક્કસ સમય નક્કી કરવા એ ઘણું મુશ્કેલ છે, તાપણ તેનું પૌર્વાપર્યાં, પરસ્પર સમકાલીનપણું આત્રેય, અગ્નિવેશ તથા ચરક તેમ જ ધન્વંતરિ, દિવાદાસ અને સુશ્રુત તેમ જ કશ્યપ, વૃદ્વજીવક
ધન્વંતરિએ પ્રથમ ઉપદેશેલી સંહિતાને સમાવેશ કરી સુશ્રુતે પેાતાના નામે સુશ્રુતસ ંહિતા રચી હતી
તથા વાસ્ય આદિ આચાર્યોની ક્યારે ઉત્પત્તિ
થઈ હતી તેના ચોક્કસ સમય દર્શાવવાને કાઈ
અને પાછળથી તે સુશ્રુતસહિતાને ‘નાગાર્જુન’પણ ઐતિહાસિક લેખ આપણને પ્રમાણુરૂપે મળી શકે તેમ નથી, જેથી તે સંબંધે કંઈ પણ ચાસ રીતે જણાવવું એ એક દુ:સાહસ જ છે; તેપણ તેમની ઉત્પત્તિમાં વધુમાં વધુ કે ઓછામાં ઓછા
સમય નક્કી કરી શકાય કે જેથી તેમના સબધે
નામે પ્રસિદ્ધ વિદ્વાને અથવા તે સિવાયના ખીજા કાઈ વિદ્વાને સુધારાવધારા કર્યો અને તેને જ અર્વાચીન સ્વરૂપે પ્રકટ કરી હતી—તેજ પ્રમાણે કાશ્યપે મૂળરૂપ જે મહાસહિતાને ઉપદેશ કર્યો હતા, તેતે જ વૃદ્ધુવકે ટૂંકાવીને પોતાના એક તત્રરૂપે પ્રકાશિત કરી હતી અને પાછળથી અમુક સમયના અંતરે વાસ્ય આચાયે તેમાં સુધારે– વધારે: કરીને તેને પ્રકટ કરેલી, જે હાલમાં વૃજીવજ્રીય તંત્ર રૂપે આપણને પ્રાપ્ત થયેલી છે; સહિતા અને
કંઈક જાણી શકાય? તથા પરસ્પર એકખીજાનુ
અન્વેષણ કરતાં આપણુને કશ્યપ, જીવક તથા વાત્સ્યના વિષયમાં કંઈક પ્રકાશ મળી શકે, એવા અભિપ્રાયથી ખીન્ન વિદ્વાનોના મતાને નિર્દેશપૂર્વક મારા પોતાના અભિપ્રાય અહીં રજૂ કરું છું.
ધન્યતરિ અને દિવેાદાસ
જેમ હાલમાં તે તે મૂળ તેમનાં રૂપાંતર થયેલાં તે તે ત ંત્રો અલગ રૂપે મળતાં નથી, તે કારણે અત્યારે મળતી ચરકસ`હિતા જ અગ્નિવેશ તંત્ર અને આત્રેયસંહિતારૂપે ઓળખાય છે; અને તે પ્રમાણે હાલમાં મળતી સુધારેલી સુશ્રુતસંહિતા જ મૂળ સુશ્રુતસંહિતા અને ધન્વંતરિસ ંહિતા તરીકે ઓળખાય છે, તે જ પ્રમાણે હાલમાં મળતી અને વાસ્યે સ`શાધન કરેલી, સંહિતા જ વૃËજીવકીય તંત્ર
ચિકિત્સાના પૂરતાં છે.
ઉપાદ્નાત
આચાર્ય હતા આ ઉદાહરણા જ
સુશ્રુતસંહિતામાં ધન્વંતરિરૂપે કાશીરાજા દિવાદાસે સુશ્રુતને ( આયુર્વેદના) ઉપદેશ કર્યા હતા, એવા નિર્દેશ છે; એ ધન્વંતરિસ્વરૂપ દિવાદાસના પરિચય માટે વેશમાં વૈદ્યોના આચાર્ય ધન્વંતરિને ઉલ્લેખ ક્યાંય જોવામાં આવતા નથી. ઋગ્વેદના મત્રોમાં જ્યાં વૈદ્યકશાસ્ત્ર-આયુર્વેદને લગતા વિષયે જોવામાં આવે છે, ત્યાં ખાસ કરી દેવાના