________________
કાશ્યપ સંહિતા
પામતા નથી, એટલે કે શાક્ય ભિક્ષુ બુદ્ધ સંપ્રદાય, જે સ્ત્રીરૂપ તથા પુરુષરૂ૫ બાલગ્રહ કહેવામાં નિર્ચન્થક જેનાદિ સંપ્રદાય તથા સંસારમોચક | આવ્યા છે, તેઓને મળતા જ જે કહે આ વૃહઆદિ અનેક પ્રકારના જુદા જુદા સંપ્રદાય કેવળ | જીવકીય તંત્રના ચિકિત્સિતસ્થાનમાં બાલગ્રહને આગમશાસ્ત્રના આભાસમાત્ર હોઈ અવૈદિક છે અને લગતા અધ્યાયમાં દર્શાવવામાં આવેલા દેખાય છે, તેઓ ત સામે ટકી શકતા નથી. એ કારણે તેઓ | છતાં રેવતીક૯૫ અધ્યાયમાં રેવતીના એક ભેદરૂપે ત્યજવાયેગ્ય છે.” એ ઉપરથી પ્રાચીનપણે જાગ્રત થતાં | જાતહારિણી સ્ત્રીઓના જે ભેદે કહેવામાં આવ્યા છે, તેઓનાં તે તે પૂર્વોક્ત લક્ષણોને ક્ષણવાર દૂર ખસેડી | તેઓનું પ્રતિબિંબરૂપે પ્રદર્શન સુઝતના ઉત્તરતંત્રમાં અર્વાચીન વિવેચકેની ધારણાઓને આધાર ભલે | જોવામાં આવતું નથી; એ બન્ને અધ્યાયે એટલે કે સ્વીકારવામાં આવે, તોયે કાળવશ નાશ પામેલ | સુશ્રુતના ઉત્તરતંત્રને ર૭મો અધ્યાય તથા આ વૃદ્ધઆ કાશ્યપસંહિતારૂપ આયુર્વેદીય તંત્રને “વાસ્ય’ | જીવકીય તંત્રના ચિકિસિતસ્થાનને બાલગ્રહ અધ્યાયઆચાર્યો યક્ષ પાસેથી મેળવીને પ્રતિસંસ્કાયું છે, એમ | ના વિષયે જે સમાનકાળે લખાયા હોય તો જાતઆ કાશ્યપસંહિતાના જ સંહિતાક૫' નામના | હારિણીઓને લગતા વિષયો પણ ઓછાવત્તા અંશે. અધ્યાયમાં પોતે કરેલે આધાર મળે છે, તેમ જ આ| સુશ્રતના ઉત્તરતંત્રમાં પ્રતિબિંબરૂપે છાયારૂપે સંહિતાના “રેવતીક૫” નામના અધ્યાયમાં ‘નિર્મ' | આવવા જોઈએ. પછી તેમ બન્યું નથી. આદિ જે જે શબ્દો દેખાય છે, અને કેવળ તે કંઈક પણ લેવું જોઈએ; વળી રેવતી ગ્રહ, સ્કંધ તે અધ્યાયમાં જ નહિ, પણ તેની પહેલાના અધ્યા- | વગેરે બાલપ્રહનું નિરૂપણ (આ વૃદ્ધજીવકીય
માં પણ “ઉત્સર્પિણ” આદિ જે જે શબ્દ તંત્રના) ચિકિસિતસ્થાનના બાલગ્રહ અધ્યાયમાં દેખાય છે, તેઓ પણ આ કાશ્યપ સંહિતા અથવા | કરી દેવામાં આવ્યું છે; છતાં ફરી રેવતીકલ્પ અધ્યાયવૃદ્ધજીવકીય તંત્ર પાછળથી થયું હોય, એ જે | માં રેવતીના વિકાસરૂપ અનેક પ્રકારની જાતહારિણી સંશય કરાવે છે, તેમ જ એવા અમુક શબ્દ તથા સ્ત્રીઓનું આગળ-પાછળના ગ્રન્યના લેખની અપેક્ષાએ અમુક જે વિષય પણ તેમાં જે મળે છે, તે બધાયે | અતિશય વિકાસ પામેલી પ્રક્રિયા દ્વારા નિરૂપણ આ છવકીય તંત્રની પ્રસિદ્ધિ થયા પછી તેનું જ્યારે | જોવામાં આવે છે, તે ઉપરથી તે સંબંધી એ સંશોધન થયું હશે. તે વખતે વાસ્યની કલમમાંથી | લેખ રેવતીક૯૫ અધ્યાયમાં વિકાસ પામેલો હોઈને દાખલ થયેલા હોવા જોઈએ, એમ પણ સંભવે કશ્યપ તથા જીવકના સમય પછી વાસ્યના છે. ચરકસંહિતામાં અને સુશ્રુતના પૂર્વ ભાગમાં સમયમાં થયો હશે? એવી લગભગ કલ્પના થઈ પણ બીજાં તંત્રના બાલગ્રહને લગતા વિષય શકે; કારણ કે જે પ્રતિસંસ્કાર કોઈ પણ વિભાગ જોકે મળતા નથી, તે પણ સુશ્રતના ઉત્તરતંત્રમાં | વિના થયો હોય ત્યાં આવા જ પ્રકારનાં સંશયશાલાય, કૌમારભૂત્ય–બાલચિકિત્સા આદિ બીજાં | ત્પાદક ફલ ફલિત થાય છે, એમ આગળ કહેવામાં તંત્રના વિષયોને પણ સંગ્રહ કર્યો છે, જેમ કે તેમાં | આવશે. આ કાશ્યપસંહિતા ”ના “સંહિતાકલ્પ” ૨૭ થી ૩૮ અધ્યાયમાં કૌમારભૂત્યને નિર્દેશ કર્યો | નામના અધ્યાયની પૂર્તિમાં સંબંધરૂપે એકત્ર છે અને મૂળમાં આચાર્યને ઉલલેખ પણ મળતું નથી;કરેલા અને “વાત્સીય' તરીકે સ્વીકારેલા “ખિલછતાં પાર્વતક, જીવક, બૌદ્ધક વગેરેએ કૌમારભૂત્યના | ભાગના “દેશ સામ્ય” નામના અધ્યાયમાં • વિષયને નિર્દેશ કર્યો છે, એમ વિવરણ કરનારના લેખ તેમ જ “ખિલ”ની પહેલાં આવેલા “ભજનકલ્પ” ઉપરથી કશ્યપ, જીવક આદિના “કૌમારભૂત્યતંત્ર” નામના અધ્યાયમાં પણ સભ્યને સંબંધ સ્વીકારીઆદિમાંથી જ એ વિષયનું પ્રહણ ઘણે ભાગે સંભવે ને ઘણા પ્રાચીન દેશો કહેવામાં આવ્યા છે. વળી છે. વળી સુકૃતના બાલતંત્રના પ્રકરણમાં (ઉ. ત. | ભજનકલ્પ' અધ્યાય સંબંધે લેખમાં પણ અધ્યાય ૨૭ માં) દર્શાવેલ સકંદ, રેવતી, શીત- | કુરુક્ષેત્રથી લઈ ચારે દિશાઓમાં રહેલા ઘણા પૂતના, શકુની, મુખમંડિકા તથા નૈગમેષ આદિ દેશોને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં