SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાત સિંધુ તથા સૌવીર આદિ પશ્ચિમના દેશો; કાશ્મીર | તરીકે ઉલ્લેખ કરેલ છે, તે ઉપરથી અને પાંડવ દેશને તથા ચીન આદિ ઉત્તરના દેશે; કાશી, પુંડ્ર, અંગ તથા પાટલિપુત્ર-પટનાને પણ ઉલ્લેખ કરેલે નહિ તથા વંગ આદિ પૂર્વના સામાન્ય દેશો અને હેવાથી, તેમ જ બૌદ્ધોના ગ્રંથમાં પ્રસિદ્ધ એવા દક્ષિણમાં કલિંગ, પટણા તથા નર્મદા કિનારાના | ‘અનાયાસ’ નામના યક્ષની પાસેથી પોતાના દેશે બતાવવામાં આવ્યા છે. રામાયણના પૂર્વપુરુષે આ “વૃદ્ધજીવકીય” તંત્ર મેળવ્યું હતું, સમયમાં જેમ દક્ષિણ તરફનાં શહેરો વિશેષ કરી ! એવો પણ ઉલ્લેખ મળતો હોવાથી બુદ્ધ અને મળતાં નથી, તેમ આ કાશ્યપસંહિતામાં પણ ! મહાવીરના પછી અથવા નન્દ તથા ચંદ્રગુપ્ત કલિંગ દેશ તથા પટણા વચ્ચે નર્મદા સુધીના જ | આદિના સમયમાં થયેલ મગધ દેશના મહારાષ્ટ્ર” દેશોનો નિર્દેશ મળે છે; તેમ જ ખિલભાગના | તરીકેના પ્રતિષ્ઠાના કાળે વાત્ય આચાર્યને જન્મ દેશ સામ્યમ્ અધ્યાયમાં પૂર્વ-દક્ષિણ દેશને થયો હોવાનું માની શકાય છે, અને તે ઉપરથી નિદેશ જોકે મળે છે તેમ જ બીજા અમુક અમુક તે વચ્ચે કરેલ આ વૃદ્ધજીવકીય તંત્રમાં પાછળથી તે પ્રાચીન દેશોને પણ ઉલ્લેખ મળે છે, તો પણ તે “નિર્મન્થ” આદિ અમુક અમુક શબ્દો પેસી ગયા ચિરિ પાલી, ચીર, ચેર, પુલિંદ તથા દ્રવિડ આદિ દૂર | હોય અને તેવા શબ્દોના લીધે આ વૃદ્ધજીવકીય રહેલા દક્ષિણ તરફના દેશો પણ બતાવ્યા છે; તેમ જ | તંત્રની અર્વાચીનતા હોય અથવા તેનો કાળ બૌદ્ધ કે પૂર્વ તરફના કુમારવને તથા કટિ વર્ષ સુધીના | જૈનના સમયને હોય, એવો સંદેહ ઉત્પન્ન થાય છે, અમુક અમુક દેશોને પણ એ રીતે નિર્દેશ કરેલે, એમ તે વિષેની દષ્ટિ તેવો નિશ્ચય કરવા તૈયાર થાય છે. જોવામાં આવે છે. અશોકના શિલાલેખમાં “નાવનીતક' ગ્રન્થના કર્તા “ડ૯હણ' આદિના તેમજ પ્રાચીનકાળનાં બીજાં સાહિત્યમાં પણ | લેખ ઉપરથી કૌમારભય-બાલચિકિત્સાના વૈદ્ય એ પૂર્વોક્ત દેશોને નિર્દેશ કરેલો મળે છે, તેથી “જીવકનું નામ મળતું હોવાથી તેમ જ “મહાગ્ગ? એ દેશે પણ પ્રાચીન જ છે, એમ આ ઉપ- આદિ બૌદ્ધોના ગ્રંથમાં “કૌમારભૂન્ય' શબ્દ વડે ઘાતમાં જ પાછળથી કહેવામાં આવશે, તે પણ વિશેષણ અપાયેલ પ્રસિદ્ધ વૈદ્ય “છવક'નું ઐતિબંને પ્રકારે કરેલ દેશના નિર્દેશની તુલના દ્વારા હાસિક વૃત્તાંત પણ મળતું હોવાથી અને કશ્યપના અનુસંધાન કરતાં વૃદ્ધજીવકીય તંત્રના પૂર્વ ભાગને શિષ્ય વૃદ્ધજીવકની તથા બુદ્ધના સમકાલીન જુવકની સમય અને વાત્સય ખિલભાગના સમયની વચ્ચે બન્નેની વૈદ્યકવિદ્યામાં વિતા, નામની સમાનતા ઘણું જ અંતર હોય, એમ સ્પષ્ટ થાય છે. આઅને “કૌમારભ ય' શબ્દનો ઉલ્લેખ સામાન્ય કાશ્યપ સંહિતાના ખિલભાગને લગતા “દેશસામ્ય” પ્રમાણ તરીકે સ્વીકારીને બૌદ્ધ ગ્રંથમાં જણનામના અધ્યાયમાં “માધાનું મહારાષ્ટ્રમ’ મગધ | વેલ “છવક' જ કૌમારભૂત્ય-બાલચિકિત્સાના દેશમાં મહારાષ્ટ્ર દેશ’ સમાયે છે” એવો ઉલ્લેખ ખ| આચાર્ય હેવા જોઈએ, એ કેટલાક વિદ્વાનોનો મળે છે. વેદમાં પણ મગધ દેશનો ઉલ્લેખ છે મત જોવામાં આવે છે. એકંદર જ્યાં સુધી આ અને જરાસંધના સમયમાં પણ “મગધ રાજ્ય’ને વૃદ્ધજીવકીય તંત્ર મળ્યું ન હતું ત્યાં સુધી કૌમારનિર્દેશ કર્યો છે, તે ઉપરથી પુરાતત્ત્વના શોધકોએ ભત્ય-બાલચિકિત્સાના વૈદ્ય વૃદ્ધજીવકને જણાવનારાં આજના સમયના રાજગૃહમાં તે મગધ રાજ્યનું ! આ સાધન બૌહાદિના ગ્રંથમાંથી મળતાં ન હતાં સ્થાન જાણી લઈ અહીં તેને નિર્દેશ કર્યો છે અને બૌહોના ગ્રંથોમાં ઘણુંખરું જીવક” નામના કે “મગધ રાજ્ય ઘણું પ્રાચીન હોવા છતાં તેને | વૈદ્યની પ્રસિદ્ધિ મળતી હતી. એ ઉપરથી જાણી શકાય તેમ છે.” તે પણ પૂર્વ ભાગમાં | “દગ્ધાશ્વરથન્યાય 'સ્ની દષ્ટિએ તે બંને અવક– આવેલા દેશને ઉદ્દેશ અથવા નામ દ્વારા કથન : આ ન્યાય આશય આ છે કે “ઘોડો કરતી વેળા મગધ દેશને નામથી ઉલેખ કર્યો બળી ગયો અથવા રથ બળી ગયે ” એમ સાંભળતાં નથી અને આગળ જતાં મગધ દેશનો “મહારાષ્ટ્ર” | માણસ માની લે છે કે ઘેડ તથા રથ બને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy