SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદ્યાત તેઓ અપેક્ષા રાખે છે. એવા અભિપ્રાયથી | સંપ્રદાય જ છે, એવી આધુનિક વિદ્વાનની પણ તેઓને અનુસરતી પ્રમાણયુક્ત ઐતિહાસિક ધારણા છે. વળી આ કાશ્યપ સંહિતામાં “ઉત્સણિી દષ્ટિથી વિચારતાં ૨૩૦૦ વર્ષોની પૂર્વના “સર્વ અને અવસર્પિણ” એ શબ્દ જે વપરાયેલા દેખાય સાધારણ ચિકિત્સાલયનું ઉદ્દઘાટન કરવાનો ઉત્તમ છે, તે પણ જૈનસંપ્રદાયના જ અસાધારણ શબ્દો યશ અશોક રાજાને મળેલો જોવામાં આવે છે; છે; છતાં એ સંપ્રદાયને તે કાળે સહયોગ હોવાથી તેમ જ “કૌટિલીય ” ગ્રંથમાં પણ દુર્ગનું નિર્માણ તેની પણ પુષ્ટિ કરવા આગળ ધરવામાં આવ્યો કરતી વેળા ‘ભષજ્યગૃહ”ની સ્થાપનાને ઉલેખ હોય એમ લાગે છે; તે ઉપરથી મહાવીરથી પણ મળે છે; પણ ચરક વગેરેના ગ્રન્થોમાં જેકે “રસા- | પહેલાંના ૨૩ તીર્થકરોના સમયથી આ શબ્દોને યશાલા”ને નિર્દેશ કર્યો છે; પરંતુ સર્વ સાધારણ પ્રયોગ કદાચ જૈનસંપ્રદાયમાં ન હોય, તેયે ‘આરોગ્યશાલા ને ક્યાંય પણ નિર્દેશ કર્યો નથી; આ જૈનસંપ્રદાયમાં પ્રધાન આચાર્યપણું પામેલા તેમ જ આ કા૫યસંહિતામાં કોને ઉલેખ મળે ! મહાવીરના નજીકના સમયથી માંડી એ નિર્ચન્થ છે, તોપણું રસાયનશાલા” કે તેવા પ્રકારનાં ચિકિ- | આદિ અમુક અમુક શબ્દોની લેકમાં પ્રસિદ્ધિ ત્સાલય વગેરેને ઉલેખ મળતો નથી; પરંતુ તેથી થયેલી હોવી જોઈએ અને આ તંત્રમાં તે સમયના ઊલટી રીતે આ કાલ્પસંહિતામાં રોગીને ઘેર જઈ તે તે જુદા જુદા સંપ્રદાયને લગતા તે તે અમુક વૈદ્યો ઔષધચિકિત્સા કરે, એવી પ્રક્રિયા જે દર્શાવી શબ્દોને પાછળથી પ્રવેશ થયેલું હોય એમ તો છે, તે પણ આ ગ્રન્થની ઘણું પ્રાચીન સમયની કહેવું જ જોઈએ. વળી શક, હૂણ, પલ્લવ, ખશ, સ્થિતિને જણાવે છે–વળી કશ્યપની સાથે સવાલ યવન, કંબોજ આદિ અમુક અમુક શબ્દોને પણ જવાબરૂપે વૃદ્ધજીવકને જે નિર્દેશ કર્યો છે તે જે સહભાવ છે, તે પણ બુદ્ધના સમયથી પાછળના પણ પ્રાચીન સમયને વિશ્વાસ ઉપજાવે છે; સમયમાં પણ આ તંત્રનું અસ્તિત્વ હોવું જોઈએ કાશ્યપની જે મોટી સંહિતા હતી તેને ટૂંકાવીને એમ જણાવે છે. એવી અર્વાચીન વિવેચક વિદ્વાનેવૃદ્ધજીવકે આ તંત્રને રરયું છે, એ જે ઉલેખ ની પણ ધારણા છે, તેથી મહાવીરના સમય પછી મળે છે, તે ઉપરથી સાબિત થાય છે કે તે મોટી જ આ ગ્રંથને ઉદય થયેલો હોય, એવી શંકા સહિતાનો સમય આ વૃદ્ધજીવકીય તંત્રના કરતાં પણ ઊભી થાય છે; પરંતુ જેમને સમય નક્કી પણ ઘણો પ્રાચીન હોવું જોઈએ. થયું નથી એવા અમુક કેટલાક શબ્દોને પાછળથી પ્રવેશ થયો હોય, એટલું જ માત્ર પરંતુ જેમ “શ્રમણ શબ્દ “બ્રાહ્મણ આદિ ! જેવા ઉપરથી આ ગ્રંથને કાળ નક્કી કરો ગ્રન્થોમાં મળે છે, તેમ “પ્રન્થિ” શબ્દ ઉપનિષદે ! શક્ય નથી; તેમાં પણ અમુક ગ્રંથે પાછળથી આદિમાં પણ મળે છે; છતાં “નિગ્રંથ' શબ્દ અમુક | પ્રતિસંસ્કાર પામેલા છે એમ સ્પષ્ટ કહેવાય છે. તાપસ આદિને જણાવનાર તરીકે શ્રીમદ્ ભાગવત પુરાણ સિવાય વૈદિક ગ્રન્થમાં અને મહાભારત આદિ તેઓમાં અમુક કેટલાક શબ્દો સંદિગ્ધ તરીકે જેવામાં આવે છે, તેઓને ગ્રહણ કરીને જ અમુક પ્રાચીન ગ્રન્થમાં સ્પષ્ટપણે મળતો નથી; છતાં તે પછી થયેલા નાગાર્જુન આદિ વિદ્વાનોએ “ઉપાય સમુરચય પામેલ ગ્રંથને સમય જ નક્કી કરે, એ તો ખરેખર સાહસ જ છે. વિવેચક વિદ્વાનોએ હૃદય’ નામના ગ્રન્થમાં તેમ જ ' લલિતવિસ્તર” | નામના ગ્રન્થમાં પણ જૈન સાધુઓને જણાવનાર પૂર્વના તર્કો ઉપરથી જે વિષયોને નિશ્ચય કર્યો કે તરીકે જ એ નિર્ચ શબ્દને વ્યવહાર કરે છે; એ હોય છે, તે વિષયો પણ અમુક સમયને વશ થઈ જ કારણે આસ્તિક દર્શનેના અનુયાયી વાચસ્પતિ | વધુ બળવાન બીજા તકે ઊભા થતાં ફેરફાર પામેલા આદિ વિદ્વાનોએ વેદબાહ્ય દાર્શનિકાની પંક્તિમાં | જોવામાં આવે છે. આ સંબંધે વિદ્વાનોએ (સાંખ્યતત્ત્વએ નિર્ગસ્થ આદિ શબ્દોનો નિર્દેશ કરેલ જેવામાં | કૌમુદી આદિ ગ્રંથમાં) કહ્યું પણ છે: “તwoતિઆવે છે. એ “નિર્ગસ્થ' સમુદાય તે કેવળ જૈન | છાનાન્ત-અવૈદિક સંપ્રદાયોના સિદ્ધાંતો તર્કોમાં પ્રતિષ્ઠા કા. ૫.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy