________________
કાશ્યપ સંહિતા
લેકેને સમય ઈ. સ. ૭૦૦ ને મળે છે, એમ વેદની અંદર જ “ફીરવી' એવો સ્ત્રીલિંગ. જે. જે. મોદી નામક વિદ્વાને પ્રતિપાદન કરેલ છે. “ડીપ' પ્રત્યયાત શબ્દનો પ્રયોગ પાણિનિ મુનિએ મહાભારતમાં પણ (આદિપર્વના ૧૭૫ મા અધ્યાય- જે સ્વીકાર્યો છે, તે શબ્દપ્રયોગને ઉલેખ મળે માં) દૂણ, પલવ, યવન, શક, કું, કિરાત, દ્રવિડ, છે. વળી કલ્પસ્થાનમાં જ “ભેજનક૬૫” અધ્યાયમાં ખશ આદિ મનુષ્યજાતિઓના ઉલ્લેખ મળે છે. કાશી, પંડ, અંગ, વંગ, કાચ, સાગર, અનૂપ, રસ્થિો ' (૪-૧-૧૦૫) એ પાણિનીય વ્યાક- કેશલ તથા કલિંગ નામના દેશને ઉલ્લેખ કર્યો રણ સૂત્રના ગણુમાં “શકને ઉલ્લેખ મળે છે. વળી છે; તેમ જ ખિલસ્થાનના “દેશ સામ્ય' નામના તે જ પાણિનીય વ્યાકરણના “વફા”. (૪-૧ અધ્યાયમાં કુમારવર્તનિ, કટિવર્ષ, ઋષભદ્વીપ, ૪૯) એ સૂત્રમાં “યવન’ શબ્દને ઉલ્લેખ કર્યો છે પડ્રવર્ધન તથા મૃત્તિકાવર્ધન આદિ ઘણુ અમુક
અને “વોનસ્તુ' (૪-૧-૧૭૫) એ સૂત્રવાતિકમાં અમુક પ્રાચીન દેશોનું કથન કરેલું છે; પરંતુ તેથી એ કહેલા કબાદિ ગણુમાં શક તથા યવન શબ્દને | ઊલટું “માં” દેશ ઘણો પ્રસિદ્ધ હોવા છતાં તેના ઉલ્લેખ મળે છે, તે ઉપરથી એવા શબ્દો પ્રાચીન નામનું કથન કર્યું નથી; વળી ત્યાં જ ખિલસ્થાનકાળમાં પણ પ્રસિદ્ધ જ હતા એમ જણાય છે. માં બાહલિક દેશના વૈદ્યોને ઉલેખ કર્યો છે, પરંતુ
આ કાશ્યપ સંહિતામાં દરેક અધ્યાયમાં “મમુ– યવન, રોમક આદિ દેશોના વૈદ્યોનો ઉલ્લેખ કર્યો નથી; - અધ્યા ચાલ્યાયામઃ-અમે અમુક અધ્યાયનું વળી ભજનકલ્પમાં “રાજતૈલ”ની પ્રશંસા જણાવી વ્યાખ્યાન કરીએ છીએ.” એમ શરૂઆત કરીને છે, તે પ્રસંગે ઈક્વાકુ, સુબાહુ, સગર, નહુષ, દિલીપ,
તિ દ માર મારવાનું સ્થા:-ભગવાન કશ્યપે ભરત અને ગય સુધીના જ પ્રાચીન રાજાઓને એમ કહ્યું હતું.' એવો ઉપસંહાર કર્યો છે; તેમ જ ઉલ્લેખ કર્યો છે; તેમ જ સ-પારદ, ધાતુઓ તથા રિપક્રમણીય અધ્યાયમાં શાબ્દિક તથા આર્થિક રત્નરૂપ ઔષધોને લગભગ ક્યાંય પણ વ્યવહાર વૈદિક વિધાનપુવક-શિષ્યનું ઉપનયન બતાવ્યું છે અને કર્યો નથી; અને સૃષ્ટિની ઉત્પત્તિનાં કારણોને ઉલલેખ ત્યાં જ અમિ, સોમ, પ્રજાપતિ આદિવૈદિક દેવતાઓને કર્યો છે ત્યાં આઠ ભૂત પ્રકૃતિઓ તથા સેળ વિકારો ઉદેશી હોમ અથવા આહુતિઓ આપવા જણાવેલ | બતાવીને પ્રાચીન સાંખ્યદર્શનને જ આશ્રય લીધો છે; છે; તેમ જ “જાતિસૂત્રીય અધ્યાયમાં વૈદિકી વાક્ય- પણ બૌદ્ધો તથા જેનોનું કે તેઓના અધ્યાત્મવાદનું રચના જણાવી છે; ફ્રીનવન્તોમવ” જે બાળકને ઓછા ક્યાંય પણ ગ્રહણ કર્યું નથી. વળી “ભોજનકલ્પ” | દાંત ઊગે તો મારુતિ-ઈષ્ટિ અને સ્થાલીપાકહોમ અધ્યાયમાં હીતામયો ઘરમFI: હનિયાઃ—જેઓ નિત્ય વિધાન કરવા જણાવેલ છે. પુત્રોને ઉત્પન્ન કરે એવાં સ્નેહનું સેવન કરે છે, તેઓને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય અનેક વિધાનો હોવા છતાં તે બધાંને ત્યાગ કરી છે અને તેઓ વધુ પ્રમાણમાં ખોરાક ખાઈ શકે છે; અને
પ્રષ્ટિ' અથવા પુત્રેષ્ટિયાગ કરવા કહ્યું છે. સ્વમને “ક્ષીર સાગ્યે ક્ષીરમાદુ પવિત્રમ્ –વૈદ્યો દૂધને પ્રત્યેકની દોષ દૂર કરવા (ઈદ્રિયસ્થાનમાં) સાવિત્રીમ- પ્રકૃતિને માફક એવું કહે છે અને દૂધને પવિત્ર વિધાન કહ્યું છે. “ધૂપક૯૫” અધ્યાયમાં બાળકની કહે છે,” ઇત્યાદિ વૈદિક છાયાવાળા છે તથા રક્ષા માટેનો ધૂપ કરતી વેળા ‘શિવા” એ પદ્યો બતાવ્યાં છે' ઇત્યાદિ ઘણાં પુરાણ વૈદિક વાક્યને પ્રયોગ કરી બતાવ્યું છે. કલ્પ- સાધને ઘણીવાર ઘણે સ્થળે મળે છે, તેઓ સ્થાનમાં રેવતીક૯૫” અધ્યાયમાં બ્રાહ્મણવાક્યને આ વૃદ્ધજીવકીય તંત્ર-કશ્યપ સંહિતાની ઘણી જ અનસરતાં ઐતિહાસિક વાકો લખ્યાં છે. વળી પ્રાચીનતાને જણાવે છે. “હેમાદ્રિ' આદિ ગ્રંથોમાં ત્યાં જ દેવતાનાં સંક્ષિપ્ત નામકથન કરતી વેળા ! પુરાણનાં વચને દ્વારા “આરોગ્યશાલા'ની રચનાનું વસુ, સક, આદિત્ય આદિ દેવતાઓનું નામ- વિધાન હોવા છતાં આધુનિક શોધકોનાં હૃદયની કીર્તન કરેલું છે. વળી “હોજિટ્ટી ૨ ઇન્દ્રસિ' દઢતા માટે શિલાલેખ, દેશાંતરના લેખ અને (૪-૧-૫૯)-એ પાણિનીય વ્યાકરણુસૂત્રમાં બીજા મતાંતરોના લેખ આદિ સંવાદની