SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત માંડી તપોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વયેવૃદ્ધ લોકમાં જે | કાશ્યપસંહિતાના રેવતીકાલ્પમાં) લિંગિની, પરૂિ સ્થવિર' શબ્દ વપરાયો છે, તેને જ બોદ્ધો | બ્રાજિકા, બમણુકા, નિર્મન્થી, કંડની, ચીરવકઅમુક શ્રેષ્ઠ વિદ્વાનોને જણાવવા માટે પ્રયોગ કરે | ધારિણી, ચરિકી, માતમંડલિકા, અવેક્ષણિકા વગેરે જે છે. અર્વાચીન સંનિકૃષ્ટ વ્યવહારમાં જેઓનાં હદય | શબ્દ વપરાયેલા છે, તેના અર્થો-એક ઘેરથી બીના શેર આસક્ત બન્યાં હોય તેવા લોકોને આજના યુગમાં | જઈને પોતાને પરિચય આપી તાજાં જન્મેલાં બાળતે “વિહાર' આદિ શબ્દો બોદ્ધોના જાણે સાંપ્ર- કેને હરણ કરનારી સ્ત્રીઓની પાસે તે તે બાળકોને દાયિક શબ્દો જેવા ભલે ભાસે; પરંતુ તે ઉપર લઈ જતી અનેક પ્રકારની ભિક્ષુકીઓ અથવા લાવી તેઓને લગતા પ્રાચીન વ્યવહારને જોયા વગર સ્ત્રીઓની પંક્તિમાં કામ કરતી સ્ત્રીઓના તે તે ભેદે તે શબ્દોને અર્વાચીન બૌદ્ધાદિસંપ્રદાયમાં વપરાતા કહી તરીકે દર્શાવેલ છે; અને તેવા તે તે ભેદમાં પરૂિ શકાય તેમ નથી. એ જ પ્રમાણે અહી બૌહાદિ | બ્રાજિકા, શ્રમણિકા તથા નિર્ચન્થીઓને છોડી બીજ પંથમાં તથા આ કાશ્યપ સંહિતામાં ઉલ્લેખ કરેલા | કોઈ પણ ભેદ તરીકે બીજા કોઈ ગ્રંથમાં કે લેકના શ્રમણ-નિગ્રંથ આદિ શબ્દો પણ પ્રાચીન અમુક સંપ્રદાયોમાં આજકાલ વિશેષ તરીકે જાણવા મળતું તપસ્વીઓને જ જણાવે છે એમ સમજવું. નથી. વળી પાછળના અર્વાચીન ગ્રન્થમાં દેખાતા વળી ત્યાં જ બૌદ્ધદિ ગ્રન્થમાં (તેમ જ આ ! હંસ, પરમહંસ, કુટીચક, બદૂદક આદિ શબ્દોને ઉલેખ કર્યા વિના કાલવશાત નામથી પણ જેઓ વિત થાય વઢિ દત'_ચત્ય એટલે દેવસ્થાન લગભગ નાશ પામ્યા છે, તેવા એ અમુક અમુક નિમિત્તે કરેલા યજ્ઞમા દિવષ્ટકૃત હેમ કર્યા પહેલાં | સંપ્રદાયને લગતા તે તે વિહાર આદિ શબ્દોને એ ચૈત્યને એટલે કે દેવસ્થાનને ઉદ્દેશી બલિદાન | ઉલેખ આ કાશ્યપ સંહિતામાં દેખાય છે, તે એ આપવું.” અહીં ટીકાકાર ‘ય’ શબ્દની આવી | બધાયે પ્રભેદના પ્રાચીનપણને જ જણાવે છે. વ્યાખ્યા લખે છે કે “ ચિત્તે મવાયાઃ-શાસઃ પશુપતિઃ | વળી કાશ્યપસંહિતાના રેવતીકલ્પ અધ્યાયમાં વિનાઃ-ચિત્તમાં વસતા શંકર પશુપતિ આદિ “જાતહારિણી-જન્મેલાં બાળકોને હરી લઈ જનારીદેવને અહીં “વૈય શબ્દનો અર્થ રૂપે સમજવા,’ | સ્ત્રીઓના પ્રસંગમાં સિંહલ, ઉડ આદિ અમુક તેમ જ મહાભારતમાં ૬-૩-૪૦માં આમ લખ્યું અમુક દેશ, સૂત, માગધ આદિ અમુક છે; ' વૃક્ષા: પતત્તિ રચા કામનાપુ '—ગામડાઓ અમુક જાતિઓ પણ બતાવેલ છે; તેમ જ એ જ માં તથા નગરમાં ચૈત્વવૃક્ષ એટલે દેવોનાં સ્થાનરૂપ રેવતીકલ્પમાં ખશ, શક, યવન, ૫હવ, તુષાર વૃક્ષો પડવા લાગ્યા; અમરકાશમાં પણ “ચયમાયત | તથા કંજ આદિ દેશને પણ ઉલ્લેખ મળે છે. તુ “૦” તથા “માયતન’ એ બેય શબ્દો | વળી યવન શબ્દની પેઠે “ખશ' આદિ શબ્દો મનુસમાન અર્થમાં વપરાય છે, એમ કહ્યું છે | સ્મૃતિ આદિ મન્થામાં પણ મળે છે; ઇતિહાસઅને મનુસ્મૃતિમાં પણ ૯-૧૬૪ માં “વતુથથા- | વિદોએ પણ “ખ” આદિ જાતિઓને પહેલાંના દ્વિત્યવ્રુક્ષ સમાનાર પ્રફળાનિ ન'–ચૌટાં, ચૈત્ય વૃક્ષ, | કાળથી જ રહેલી જણાવી છે. “ઍનસાયકપીડિયા સમાજો તથા પ્રેક્ષણે નાટક વગેરે એમ ચંત્ય -બ્રિટાનિકા' નામના પુસ્તકમાં આવો ઉલ્લેખ વૃક્ષો-દેવસ્થાનના અર્થમાં વાપરેલ છે-શ્રીમદ્ | મળે છે કે “દૂણ” જાતિના લેકે ચોથી શતાભાગવતમાં પણ ૩-૨૩-૬૦માં “મારતમોર- | વ્હીમાં (૩૭૨ ઈ. સ.) યુરોપ દેશમાં પ્રવેશ્યા શ્ચિત્ત રાતતોમવત -તે પછી તેમાંથી અહંકાર, હતા. આજથી ૨૫૦૦ વર્ષો પહેલાં “ અવેસ્તા તમમ્ રુદ્ર ચિત્ત તથા ચય થયાં હતાં.' નામના ગ્રંથમાં હૂણ જાતિની પ્રતિપક્ષી વરાતિ + જેમ કે મનુસ્મૃતિમાં “વી યુવાડીયાનર્ત | તરીકે તે જાતિના લેકે થયા હતા અને જરદેવાઃ સ્થવિર વિદુ-જે માણસ યુવાન હોય છતાં | થેસ્તની પણ પહેલાં થયેલા તેઓને કરસમ વેદાદિનું અધ્યયન કર્યા કરતું હોય તેને દે | નામના ઈરાન દેશના રાજાએ જીતી લીધા હતા સ્થવિર' સમજે છે. (મહાભારત આદિપર્વ ૭૫) . એ ઉલ્લેખ મળે છે; તે ઉપરથી દુર્ણ જાતિના
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy