________________
૯૮૮
કાશ્યપસ હિતા–ખિલસ્થાન
કાંચીપદ, નવધ્વાન, કાવીર, તુલ્ય એ દિશામાં પણ રહેલ કાવીર દેશ, વાનસી, કુમુદા રાજ્ય, ચિરિપાલિ–ચાર લેાકેાનું ચીરરાજ્ય, દ્રવિડમાં પુલિ’૪ દેશ, ‘શન’ લેાકાના કરઘાટ દેશ, મ`ડપ પ્રદેશેામાં આવેલ–કાંતાર દેશ, વરાહે દેશ તેમ જ ઘટાએમાં આવેલ આભીર દેશ—આ બધા દક્ષિણ દિશાના આશ્રય કરી રહેલા દેશેા છે. ૧૨-૧૪
ગ્રંથમાં મળે છે, એ વચન અનુસાર ૮૦ અધ્યાયેા હોવા જોઈએ, પણ તેમાંના માત્ર અહીં દર્શાવેલ ૨૫ અધ્યાયેાજ મળે છે અને તેમાં પણ ઘણા સ્થળે ઘણા ભાગે ખંડિત જ મળે છે; અને બાકીના ૬૫ અધ્યાયેા તે બિલકુલ મળતા જ નથી, એ આપણું દૈ`વ ગણાય; છતાં દૈવની અનુકૂળતા હશે તે તે પણ દૈવના નિર્માણુ અનુસાર કદાચ મળી આવશે, એમ આપણે આશા રાખીએ અને તેની પુષ્ટિને કરતા વિદ્વાનને આ આશાવાદ આપણે પણ સેવીએ; વિદ્યાના કહે છે કે 'द्वीपादन्यस्मादपि, मध्यादपि
જોકે અહીં આ અધ્યાય આટલેા ખંડિત જ મળે છે, પણુ અહીં આમ હોવા સંભવ છે કે, આ અધ્યાયમાં પ્રત્યેક દિશામાં આવેલા દેશા | દર્શાવીને ત્યાં ત્યાં વસતા લેકેાના સાત્મ્ય આહારવિહારા કેવા હોવા જોઈએ, તે જ અહી આ અધ્યાયમાં જણાવવાના ગ્રંથકારના જે ઇરાદા છે તે જ અસલ ગ્રંથરૂપે અહીં હશે; પણ તે ખંડિત થયેલ હાઈ તે તે સંબંધે વધુ ક ંઈ કહી શકાય તેમ નથી.
जलनिधेर्दिशो ऽप्यन्तात् । આનીય રૂઢિતિ ઘટત, વિધિમિમતમમમુવીભૂતઃ ॥॥ અર્થાત્ વિધિ કે વિધાતા જો અનુકૂળ થયા હાય તા આપણાં અભીષ્ટ કે ઇચ્છિતને કાઈ ખીજા એટમાંથી, મધ્યપ્રદેશમાંથી, સમુદ્રમાંથી કે ક્રિશાના છેડામાંથી પણ એકદમ લાવીને આપણને મેળવી આપે છે. ૧
|
વિવરણ : આ ઉપર્યુક્ત પ્રદેશના યથાસભવ પરિચય આ સંહિતાના ઉપાદ્ધાતમાં આપેલા છે.
આ ગ્રંથના છેલ્લા ખિલસ્થાનમાં ‘વિજાન્ય- શીતિ વ્યાયાઃ '—ખિલસ્થાનમાં ૮૦ અધ્યાયેા અસલ
ઇતિ શ્રીકાસ્યપસંહિતામાં ખિલસ્થાન વિષે • દેશસાત્મ્ય ' નામને અધ્યાય ૨૨મા સમાપ્ત×
કાશ્યપસંહિતા સમાપ્ત
× મૂળ સૌંસ્કૃત ગ્રંથમાં ‘ખિલસ્થાન ’। છેલ્લા અધ્યાય ૨૫મા અધ્યાય તરીકે લીધેા છે પરંતુ વચ્ચેના અધ્યાયેા ખંડિત હાવાથી અહી સળંગ ક્રમ આપ્યા છે.