________________
(૫) સ્મૃતિવિહીન સામાયિક લીધું છે. તે ભૂલી જવું તથા પારવાનું ભૂલી જવું.(વિધિ
કર્યા વિના ઉભા થઇ જવું.) સામાયિક અંગેની જાણકારી નામ | અર્થ :
| ઉદાહરણ ૧ સામાયિક | સમભાવ રાખવો
દમદત્તરાજા ૨ સામાયિક | દયાભાવના સહિત કરવું
મેતાર્ય મુનિ ૩ સમવાદ રાગ દ્વેષ ત્યજી યથાસ્તિત બોલવું
કાલકાચાર્ય ૪ સિમાસ : થોડા અક્ષરમાં તત્ત્વ જાણવું
ચિલાતી પુત્ર ૫ સંક્ષેપ થોડા અક્ષરોમાં દ્વાદશાંગીના અર્થ વિચારવા. લૌકિકાચાર્ય
પંડિતો ૬ અનવદ્ય | પાપ વગરનું આદરવું
ધર્મરૂચિ અણગાર ૭ પરિક્ષા , (પરિહાર) તત્ત્વનું જાણપણું
| ઇલાચીકુમાર ૮ પ્રત્યાખ્યાન | નિષેધ કરેલી વસ્તુનો ત્યાગ કરવો તેતલી પુત્ર
ત્રણ પ્રકારઃ (૧) સમ્યકત્વ સામાયિક (૨) શ્રત સામાયિક (૩) દેશવિરતિ સામાયિક તે સમયઃ બે ઘડી (૪૮ મિનીટ) આ આત્મા શુભ લેગ્યામાં એક સાથે વધુમાં વધુ
બે ઘડી જ રહે છે. દોષઃ સામાયિકની વિધિ કરતી વખતે ૧૦ મનના ૧૦ વચનના ૧૨ કાયાના એમ ૩૨ દોષ લાગવાનો સંભવ હોય છે. શુદ્ધ સામાયિકથી થતાં લાભ? (૧) એક સામાયિક મન વચન કાયાની શુદ્ધિથી કરવામાં આવે તો આત્મા
૯૨ ક્રોડ ૫૯ લાખ ૨૫ હજાર ૯૨૫ પલ્યોપમનું દેવ આયુ બાંધે છે.
(બંધાય છે.) (૨) ૨૦ લાખ (ખાંડી) ક્રોડ સોનૈયાનું દાન આપવાથી જે પુણ્ય (ફળ) દાતાને
પ્રાપ્ત થાય છે. તેથી વધુ ફળ એક શુદ્ધ સામાયિક કરનાર પ્રાપ્ત કરે છે. (૩) સંપૂર્ણ સામાયિક જયણા ધર્મના શુભ પાલનપૂર્વક થાય છે. ત્યાગ (૧) સામાયિકની પ્રતિજ્ઞા કરેમિભંતે સૂત્ર દ્વારા લેવાય છે. તેમાં મન વચન કાયાથી પાપ કરીશ નહીં, કરાવીશ નહીં એવા ૬ પ્રકારના ત્યાગ