________________
નવમે સામાયિક ઉચ્ચરિએ...
કટાસણું = બે ઘડીની મોબાઇલ સિદ્ધશિલા છે.
॥ મનનો સ્વભાવ શિખર ઉપરની ધજા જેવો છે. જરા પવન આવે કે તરત હલવા માંડે.
ધર્મમાં મનને મારો, મનને મનાવો અને મનને ઉ૫૨ ચડાવો.
D કતલખાને ગાયને લઇ જવી પડે. વાછરડો એની પાછળ આવી જ જાય. મમત્વભાવ કતલખાના જેવું છે. ચિત્ત ગયું નથી ને શરીર પાછળ ઢસળાયું નથી.
D રાગ વધે એટલે મમતા વધે.
D ઘડીયાલ બંધ થાય છે લોલક અટકે ત્યારે રાગ દ્વેષના લોલક અટકે ત્યારે સંસાર પરિભ્રમણ બંધ થાય.
D સાધુ સુખનો ત્યાગી છે. શ્રાવક સુખનો વૈરાગી છે.
n મન જીતેલું હોય... મન થાકેલું હોય...
મન હારેલું હોય...
Q થાકેલા મનવાળો સુકૃતને વિલંબમાં મૂકે છે જ્યારે હારેલા મનવાળો તો સુકૃતની સંભાવનાથી પણ દૂર રહી જાય છે.
सामायिक विशुद्धात्मा सर्वथा धाति कर्मणः । क्षयात्केवल माप्नोति, लोकालोक प्रकाशकम् ॥
·
ભાવાર્થ - સામાયિકથી વિશુધ્ધ થયેલો આત્મા સર્વથા, સર્વ પ્રકારે ધાતીકર્મનો ક્ષયકારી લોક અલોક પ્રકાશી એવા કેવળજ્ઞાનને પામે છે.
શ્રાવકનાં ૧૨ વ્રતમાં નવમા નંબરનું વ્રત છે ‘સામાયિક વ્રત સમતાને લાવતા અને મમતાને કાપતા આ સામાયિકનો અપાર મહિમા શાસ્ત્રકારોએ ડગલે ને પગલે ગાયો છે.. બે ઘડી માટે દુનિયાના સર્વ જીવોને અભયદાન આપવાની તાકાત ધરાવતા
L