________________
..
ચાર પ્રકારના અનર્થદંડ
D પાપોપદેશ
Q દુર્ધ્યાન
– અધિકરણદાન
[] પ્રમાદાચરણ
તે કહું અનરથદંડ...
Q સળગેલી આગમાં પેટ્રોલ નાંખનાર ગુનેગાર છે તો પાપ પ્રવૃત્તિમાં મદદ કરના૨
મહા ગુનેગાર છે.
D આપણી ભોગની વૃત્તિ મર્યાદિત છે ?
જી પુણ્ય
એ હોજ છે. પરમાત્માનું એટેચમેન્ટ એ કૂવો છે.
કાયાના પાપો કરતા મનના પાપો વધુ ખરાબ છે.
બીજાના દોષ પ્રત્યે અને જાતના દુઃખ પ્રત્યે જેટલા સહિષ્ણુ બને તેટલી દુર્ધ્યાનની શક્યતા ઓછી.
D સામનો કરે તેને સમાધિ મુશ્કેલ. સહન કરે તેને સમાધિ આસાન
કાયિક અસહિષ્ણુતા તંદુરસ્તી જામવા ન દે. વાચિક અસહિષ્ણુતા સંબંધોને ટકવા ન દે. માનસિક અસહિષ્ણુતા મૈત્રી જમવા દેતી નથી.
ઉદારતા અને ઉડાઉપણા બન્નેને સમજી લો.
આળસ અને અનાદર બન્ને પ્રમાદાચરણના રસ્તા છે.
D ભોગવો અને ભેગુકરો આ માન્યતા ૫૨ વર્તમાન જગત ચાલે છે. — જેની અપેક્ષા ઊંચી તેને અપમાન વધુ લાગે જેને અપેક્ષા ઓછી તે સુખી. શાર્ટ કટ, સોફટકટ, અને સુપરકટ ને ઓળખી લો.
શ્રાવકના ૧૨ વ્રતમાંનું આઠમા નંબરનું વ્રત છે ‘અનર્થદંડવિરમણ વ્રત.’ ‘ભોગોપભોગવિરમણ વ્રત'માં જીવન જરૂરિયાતની વસ્તુઓમાં નિયંત્રણ મૂકવાની વાત કરી...જ્યારે આ વ્રતમાં જીવન જીવવા માટે જે ચીજોની બિલકુલ જરૂર જ નથી...માત્ર ઇન્દ્રિયોની ક્ષણિક તુષ્ટિ ખાતર મનને બહેલાવવાની ખાતર જે ચીજોનો ઉપયોગ ક૨વા જીવ દોડે છે તે ચીજોને છોડવાની વાત છે !
----
(૧૩૪