SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ૨૩ ઉત્તર ૬) દંતવાણિજ્યું = દાંત, હાડકાં, શીંગડા આદિનો વેપાર કર્યો હોય. - ૭) લક્ષ્મવાણિજ્યું = લાખ, રંગ, મીણ આદિનો વેપાર કર્યો હોય. ૮) કેસવાણિજ્યે પશુના કેશ, ચામડી આદિનો વેપાર કર્યો હોય. = ૯) રસવાણિજ્યું = દારૂ, માંસ, મધ, માખણ, ચરબી, આદિ રસનો વેપાર કર્યો હોય. ૧૦) વિસવાણિજ્યું = ઝે૨, અફીણ, સોમલ, જંતુ મારવાની દવા આદિનો વેપાર કર્યો હોય. ૧૧)જંત પિલણકમ્મે = તલ, શેરડી, મગફળી, કપાસ, બીયા વગેરેને ઘાણી, ચરખાદિ સંચાઓમાં પીલવાનો વેપાર કર્યો હોય. ૧૨) નિલંછણકમ્મે = અંગોપાંગ છેદવા, સ્ત્રી, પુરુષ, આખલા, ઘોડા આદિને ખસી કર્યા હોય, ડામ દીધાં હોય. ૧૩) દવગિદાવણિયા = જંગલ, ખેતર, પર્વત આદિને આગ લગાડવાનો વેપાર કર્યો હોય. ૧૪) સરદહ તલાવ પરિસોસણયા = સરોવર, કૂવા, તળાવ આદિ ઉલેચવાના વેપાર કર્યો હોય. ૧૫) અસઇ જણ પોસણયા = હિંસક પશુ, ગુલામ, દુરાચારી મનુષ્યો આદિનું આજીવિકા અર્થે પાલન પોષણ કર્યું હોય. પારસી ડેરીના માલિકને કયો અતિચાર લાગે ? રસવાણિજ્યેનો અતિચાર લાગે. ૫. ૨૪ ઘરમાં કુતરા, બિલાડી ઉછેરે તો કયો દોષ લાગે ? ઉત્તર અસઇજણપોસણીયાનો અતિચાર લાગે. કદ) ૧૩૩
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy