________________
૫. ૨૩
ઉત્તર
૬) દંતવાણિજ્યું = દાંત, હાડકાં, શીંગડા આદિનો વેપાર કર્યો હોય.
-
૭) લક્ષ્મવાણિજ્યું = લાખ, રંગ, મીણ આદિનો વેપાર કર્યો હોય.
૮) કેસવાણિજ્યે
પશુના કેશ, ચામડી આદિનો વેપાર કર્યો હોય.
=
૯) રસવાણિજ્યું = દારૂ, માંસ, મધ, માખણ, ચરબી, આદિ રસનો વેપાર કર્યો હોય.
૧૦) વિસવાણિજ્યું = ઝે૨, અફીણ, સોમલ, જંતુ મારવાની દવા આદિનો વેપાર કર્યો હોય.
૧૧)જંત પિલણકમ્મે = તલ, શેરડી, મગફળી, કપાસ, બીયા વગેરેને ઘાણી, ચરખાદિ સંચાઓમાં પીલવાનો વેપાર કર્યો હોય.
૧૨) નિલંછણકમ્મે = અંગોપાંગ છેદવા, સ્ત્રી, પુરુષ, આખલા, ઘોડા આદિને ખસી કર્યા હોય, ડામ દીધાં હોય.
૧૩) દવગિદાવણિયા = જંગલ, ખેતર, પર્વત આદિને આગ લગાડવાનો વેપાર કર્યો હોય.
૧૪) સરદહ તલાવ પરિસોસણયા = સરોવર, કૂવા, તળાવ આદિ ઉલેચવાના વેપાર કર્યો હોય.
૧૫) અસઇ જણ પોસણયા = હિંસક પશુ, ગુલામ, દુરાચારી મનુષ્યો આદિનું આજીવિકા અર્થે પાલન પોષણ કર્યું હોય.
પારસી ડેરીના માલિકને કયો અતિચાર લાગે ? રસવાણિજ્યેનો અતિચાર લાગે.
૫. ૨૪ ઘરમાં કુતરા, બિલાડી ઉછેરે તો કયો દોષ લાગે ? ઉત્તર અસઇજણપોસણીયાનો અતિચાર લાગે.
કદ) ૧૩૩