________________
જેમ ૨૫ ક્રિયાઓ કરવાથી કોઇ પણ ક્રિયા કરવાથી જીવની નિર્વસ પરિણામ થાય છે. તેમાં નીચેના પાંચ અતિચાર તથા પ્રવૃત્તિ કરનાર, સેવનાર આત્માને ધર્મથી કે શુભ ભાવથી વિમુખ કરે છે. “આહાર તેવો ઓડકાર.” ની જેમ આ કારણોથી જીવની વેશ્યા અશુભ થવા પામે છે. પિાંચ અતિચાર (૧) સચિત્ત આહારઃ સચિત્ત જીવવાળી કાચી વસ્તુ ખાવી પીવી. (૨) સચિત્ત પરિબદ્ધ : સચિત્ત વસ્તુ સાથે સ્પર્શેલ આહાર(૩) અપક્વ આહારઃ પાકી થઇ નથી એવી અગ્નિથી પૂર્ણ સંસ્કારીત ન કરેલી કાચી
વસ્તુ. (૪) દુષ્પક્વ આહારઃ અધકચરી પધેલી વસ્તુ (મિશ્ર). (૫) તુચ્છૌષધિ ભલણઃ જેમાં ખાવાનું ઓછું ને ફેંકી દેવાનું ઘણું હોય તેવી વસ્તુ. (બોર, સિતાફળ વિ.)
ભોગ ઉપભોગ પરિમાણ વ્રતના પાલન માટે ૧૪ નિયમોને પ્રસંગોપાત સ્વીકારવાની જ્ઞાની પુરુષોએ પ્રેરણા આપી છે. આ નિયમો એટલા બધા અનુકૂળ છે કે સ્વીકારનાર ૧૨ કલાકની મર્યાદા પછી ધારે તે રીતે સુધારો વધારો કરી શકે છે. આમ જરૂર ન હોય તો તેનો ત્યાગ કરો અને જરૂર હોય તો વિવેકપૂર્વક વાપરો,“એ સિદ્ધાંત અપનાવી શકાય છે.
ચોદનિયમ એટલે જીવની ઇચ્છાઓ ઉપર સંયમ રાખવાની શિલા. આ જગતમાં આપણે જેટલું જાણીએ છીએ તેથી વધુ અજાયું છે. તેમ જેટલું જાણીએ તેટલું ભોગવી શકતા નથી. માટે ભોગવવું હોય તેમાંથી પણ ઓછું ભોગવી ઉણોદરી તપનો લાભ લેવા સાથોસાથ ત્યાગ ધર્મનો સ્વીકાર કરવા ભાવના કેળવવી જરૂરી છે. ૧િ૪ નિયમો અંગે ખાસ સૂચનો) (૧) નિયમો સવારે સાંજ સુધીના ધારવા અને સાંજના સવાર સુધીના ધારવા.
સવારે ધારેલા નિયમોની ગણતરી સાંજે ધારેલા નિયમોની ગણતરી સવારે કરી લેવી. જો ધારેલ કરતાં ઓછી ચીજ વસ્તુ વપરાયા હોય તો બાકીનું લાભમાં તેમ મનમાં બોલી લેવું. જો ભૂલથી મર્યાદા તૂટી હોય તો તેની નોંધ એક જુદી
આલોચના નોટ રાખી તેમાં કરી લેવી. તેનું પ્રાયશ્ચિત સદ્ગુરુ પાસે કરી લેવું. (૩) નિયમોની ધારામાં અલ્પષયોપશમના કારણે વિસ્મરણાદિના કારણે ભૂલ થાય
(૨)
સતા ,