________________
૫. મધમાખી, કીડી, ઉંદર, પરિગ્રહ સંજ્ઞાથી ઘણું ભેગું કરે છે. પણ પોતે ભોગવી શકતા નથી. બીજી ભોગવે લઇ જાય તો આર્તધ્યાન કરી કર્મ બાંધી દુર્ગતિ જાય છે.
જે જે આત્માઓએ પરિમાણ વ્રત લીધું છે. તે બધા સંતોષી નર સદા સુખી ની જેમ સુખ અનુભવે છે. અનીતિ વિશ્વાસઘાત આરંભ સમારંભના વિપુલ ધંધામાંથી મુક્ત થાય છે. લોકમાં પ્રશંસા, ચિત્તમાં પ્રસન્નતા, જીવનમાં શાંતિને અનુભવે છે. પરલોકમાં, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિને પામે છે. દેવગતિના સુખો અનુભવી જન્મ મરણને ઘટાડે છે.
કેટલાક પ્રશ્નોત્તર !
પાવનકારી પરમાત્મા ! આપે બતાવ્યું છે. “ર કદી પોતાનું ! બનતું નથી. છતાં પરમાં મછરાખી “અપરિગ્રહ સ્વરૂપઆન્મ ગુણનો મેં ઘાત કર્યો. મારા તો રાગ, દ્વેષ, અાન, શરીર, ઇન્ક્રિય કાંઈ જ નથી. આત્મ વિશ્વ માં તમામ જી ગુર
ઉઠાવી લેવા અને શકિત આપો. પ્ર. ૧ પરિગ્રહ એટલે શું ? ઉત્તર અભાવ, આસક્તિભાવ, મમત્વ જ પરિગ્રહ છે. પ્ર. ૨ ની તત્વા સત્રમાં પરિગ્રહની શું વ્યાખ્યા છે ? ઉત્તર મુચ્છ-પરિગ્રહ: શ્રી તત્વાર્થ સૂત્રમાં વ્યાખ્યા છે. પ્ર. ૩ શ્રી દશવૈકાલિક સૂરમાં શું વ્યાખ્યા છે? ઉત્તર મુછ પરિગ્રહો વત્તો. શ્રી દશવૈકાલિક સૂત્રમાં વ્યાખ્યા છે. પ્ર. ૪ પરિગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર સ્કુલ રૂપી પરિગ્રહ પરિમાણ વ્રતના બે પ્રકાર છે.
૧) બાહ્ય પરિગ્રહ, ૨) અત્યંતર પરિગ્રહ. પ્ર. ૫ બાહ્ય પરિગ્રહ કોને કહે છે? ઉત્તર ઘન, સોનું, ચાંદી આદિ સ્થલ રૂપથી જે જે ચીજોનો સંગ્રહ કરવામાં આવે છે. તેને બાહ્ય પરિગ્રહ કહે છે. પ્ર. ૬. બાહ્ય પરિગ્રહ કેટલા પ્રકારના છે ? ઉત્તર બાહ્ય પરિગ્રહ નવ પ્રકારના છે.
૧) ક્ષેત્ર ૨) વાસ્ત, ૩) સોના, ૪) ચાંદી, ૫) ધન, ૬) ધાન્ય, ૭) દ્વિપદ, ૮) ચતુષ્પદ, ૯) કવિય ઘરવખરી