SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિત્વ જ ન રહે. પ્રશ્ન : તો પછી આત્મા નિર્ગુણ છે એમ તેઓ કહે છે એ કેવી રીતે ઘટે ? ઉત્તર : આ અષ્ટકમાં બતાવ્યા પ્રમાણે ધર્મસંન્યાસ અને યોગસંન્યાસથી ઔપાધિક ગુણોથી રહિત બનવાથી આત્મા નિર્ગુણ બને છે. અર્થાત્ મુક્ત આત્મા ઔપાધિક (મતિજ્ઞાન આદિ અને મનયોગ આદિ) ગુણોની દષ્ટિએ નિર્ગુણ છે, પણ સ્વાભાવિક કેવલજ્ઞાનાદિ ગુણોની દષ્ટિએ તો સગુણ છે. આ જ વાત આઠમાં શ્લોકમાં કહી છે. वस्तुतस्तु गुणैः पूर्ण-मनन्तैर्भासते स्वतः । रुपं त्यक्तात्मनः साधो-निरभ्रस्य विधोरिव ||८|| (૮) વસ્તુતઃ-પરમાર્થથી તુ-તો નિરખ્રસ્થ-વાદળથી રહિત વિધો:-ચંદ્રની રૂવ-જેમ ત્યક્તાત્મનઃ-છોડ્યો છે સર્વ વિભાવરૂપ આત્મા જેણે એવા સાધો:સાધુનું પં-સ્વરૂપ બનતૈ:-અનંત જુૌઃ-ગુણોથી ત:-સ્વયં ભારતે-ભાસે છે. (૮) પરમાર્થથી તો વાદળાંઓથી રહિત ચંદ્રની જેમ સર્વવિભાવોથી રહિત આત્મા કેવલજ્ઞાનાદિ અનંતગુણોથી પરિપૂર્ણ સ્વયમેવ ભાસે છે= પ્રગટે છે. અર્થાત્ જેમ વાદળ દૂર થતાં ચંદ્રનો સ્વાભાવિક પ્રકાશ ગુણ પ્રગટ થાય છે તેમ સર્વવિભાવો દૂર થતાં આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે. આથી આત્મા સર્વથા નિર્ગુણ છે એવી માન્યતા મિથ્યા છે. ત્રણ પ્રકારની વૈયાવચ્ચ બતાવવી ૧. ૨. અનુશાસન ઉપાલંભ ઉપકાર કરવા દ્વારા. ૩. (ત્યવત: સવવેમાવ૫: આત્મા એન. સ: ત્યવત્તાત્મા) હાલાજ શાખા શાખાનારા કામ, 1 કપ સમાજવાદી પાર જ શntita a Y GIRajeanities Y area : * Ess a YaminiiiiiiiiiiaYiNiting ults
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy