________________
કાવ્યાંજલિ
ફરી ગયું છે
ફરી ગયું છે, મનડું મારુ એવુ ફરી ગયું છે, કાઈ તમે ખેલાવેા મા ભાઈ ! ભીતરમાં કેાઈ મરી ગયું છે, મનડુ મારું ફરી ગયું છે.
ડુંગર ઉપર છ લાગ્યા તે આભે લાગી ઝાળ રે, હેડી મારી હાલી ગઈ, મને લાંખા લાગે કાળ રે, મનમાં કોઈ તરવરી રહ્યું છે, ભીતરમાં કોઈ મરી ગયું છે.
નવાં સાંતે નીરખતાં, મને હ્રદયે લાગે ભાર રે, ભાંગ્યુ. હૈયુ સાંધી દેજો, લઈને ટ ંકણખાર રે; કોઈ મને કરગરી રહ્યું છે; ભીતરમાં કોઈ મરી ગયુ છે.
માઢ મેડિયુ મેલી મન ુ વાયું. વળે
અમદાવાદ
દઈને, ઉજડ આંટા ખાય રે, નહિ, ઈ જુનવાણી ઘર જાય રે; ધરમાં તે। કોઈ ધરી રહ્યું છે, ભીતરમાં કાઈ મરી ગયું છે; મનડુ મારુ ફરી ગયું છે. —બળદેવભાઈ મહેતા
કાવો દુના કારણે સ્મૃત્તિ- નોંધ
૧૬૯