________________
.
રક અass,
::
4:
-1 કપ
માનવઘર્મના
મહાન ચિંતક
સાચના સિપાઈઃ
એ વખતે ત્યાં કામ કરનાર માણસોએ આવીને રવિશંકર મહારાજને કહ્યું, “આજ દાળ ખૂટી ગઈ છે. એટલે મહારાજ પોતાના ભાગનો રોટલો કોરો ખાય છે અને આવું ઘણી વાર બને છે. દાળ-શાક નથી રહેતાં તો દાદા એકલો રોટલો જમે છે !” પેલા ભાઈનું પાલી જેવડું મોં પાવલા જેવડું થઈ ગયું. એણે દાદાને સાચા ઓળખ્યા. દાદાની જમાદારીને એણે વંદન કર્યું. (ગુજરાતમાં ધોરણ-૫ના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી
પાઠ્યપુસ્તકમાંથી ઉદ્ભૂત) લેખકઃ જયભિખ્ખું મારું મનોમંથન... કલમમાં રહેલી કેટલી અનુપમ તાકાત ! વિદ્યાર્થીને “સાચના સિપાઈ' બનવાનું શીખવે. “દાદા એકલો રોટલો જમે છે.” વાંચતાં-વાંચતાં જમવા શબ્દની મઝા પડે. વાંચતાં વાંચતાં દાદા (રવિશંકર મહારાજના મુખનાં દર્શન થઈ જાય ! ભગવાનનાં દર્શન થઈ જાય. આમ કુશળ કસબીના હાથે બાળકોમાં રહેલ દિવ્યતાને ઉત્તમ પોષણ મળે.
હવે, જયભિખ્ખના સવાયા પુત્ર કુમારપાળના લખાણની એક ઝલક આપવાનું મન થયું છે... એક આંખની અજાયબી:
બૅટ બાજુએ મૂકી કપાળે હાથ દઈને પાટડી બેસી ન ગયા. એમણે તો રમવાનું ચાલુ જ રાખ્યું. કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.”
મીઠાલાલ કોઠારી
227