________________
૮$
આજ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ
તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. આજે – અત્યારે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સફળ છે. “કાળનો ભરુસો આર્યપુરુષોએ કર્યો નથી.” “મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી.” માટે આત્માની વૃત્તિ સવસ્તુ – શાશ્વત પદાર્થ તરફ દોર.
૮૪
સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે
એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. (૧) વિદુર બોલ્યાઃ “હે બુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર ! વિદ્યા, તપ, ઇન્દ્રિયનિગ્રહ
તથા લોભના ત્યાગ વગર તમને શાંતિ મળે એમ હું જોતો નથી.”