________________
xxxxxxxxxxx000000000
0000000000000
પ્રમેયત્વધર્મવત્વમ્' એ સત્તા-અભાવમાં મળી ગયું. એટલે, સત્તા-અભાવ એ અધિકરણતાને વ્યાપક ગણાશે અને તે સત્તા-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક સત્તાત્વધર્મ છે. તે ધર્મવાળી સત્તા=હેતુ છે જ. એટલે, લક્ષણ ઘટી જતાં અતિવ્યાપ્તિ આવે.
ઉત્તર : તાદશઅધિકરણતાવનિષ્ઠભેદપ્રતિયોગિતાનવચ્છેદકત્વમ્ વ્યાપકત્વમ્ એવી વ્યાખ્યા કરશું. ધૂમાધિકરણતાવાળો મહાનસ બનશે. ‘મહાનસઃ વિનામભેદવાન્' એમાં તો મહાનસમાં રહેલા આ ભેદની પ્રતિયોગિતાનો અવચ્છેદક પર્વતીયવનિમત્વ=પર્વતીયવહ્નિ બને. પણ, પ્રતિયોગિતાનો અનવચ્છેદક વિઘ્નમત્વ=વિઘ્ન મળી જાય છે. એટલે વિઘ્ન એ ધૂમવ્યાપક બની જાય.
અહીં, “દ્રવ્ય સત્વા” માં દ્રવ્યત્વાભાવાધિકરણતા ગુણાદિમાં લેવાશે અને “ગુણઃ સત્તા-અભાવવાન્ ન’ એમ બોલી શકાય છે. એટલે, ગુણમાં સત્તા-અભાવવભેદ રહ્યો. આ ભેદના પ્રતિયોગી એવા સત્તાઅભાવવમાં પ્રતિયોગિતા આવી. એ પ્રતિયોગિતાનો અવચ્છેદક સત્તા-અભાવવત્વ=સત્તા-અભાવ છે જ. એ અનવચ્છેદક નથી. માટે, સત્તા-અભાવ એ વ્યાપક અભાવ તરીકે નહીં મળે. એટલે, પછી અતિવ્યાપ્તિ ન આવે. કેમકે એ ગુણવૃત્તિ-અધિકરણતાને વ્યાપક એવો દ્રવ્યત્વાભાવાદિ મળે. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદકધર્મ દ્રવ્યત્વત્વ બને. તે વાળો તો, સત્તા હેતુ છે જ નહી એટલે અતિવ્યાપ્તિ ન આવે.
પ્રશ્ન : તો પછી, “ધૂમાભાવવાન્ વિઘ્ન-અભાવાત્” માં અવ્યાપ્તિ આવશે, કેમકે ધૂમાભાવાભાવની નિરવચ્છિન્ન અધિકરણતા મહાનસ-ચત્વરાદિમાં આવશે. અને “મહાનસઃ ચત્વરીયવિદ્નમાજ્ ન, મહાનસઃ પર્વતીયવિજ્ઞમાન્ ન, મહાનસઃ અયોગોલકીયવિનામાન્ ન, ચત્વરઃ મહાનસીયવિહ્વમાન્ ન.” આ બધુ મળે છે. અહીં, તાદશાધિકરણતા-વાળા મહાનસમાં રહેલા ચત્વરીયવનિમભેદ, પર્વતીયનિમભેદ વગેરેની પ્રતિયોગિતાના અવચ્છેદક ચત્વરીયવનિ, પર્વતીયવિદ્ન વગેરે બધા જ બની જાય છે. આમ, તમામે તમામ વિઘ્નઓ=વિઘ્ન-અભાવાભાવો તાદશાધિકરણતાવત્-નિષ્ઠ-અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક બની જવાથી, વિઘ્ન-અભાવાભાવ એ વ્યાપક તરીકે ન લેવાય. પણ, બીજો જ કોઈ અભાવ લેવો પડે. અને, તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક તો વિઘ્ન-અભાવત્વ બનવાનો જ નથી. એટલે, લક્ષણસમન્વય ન થતા અવ્યાપ્તિ આવે.
ઉત્તર ઃ નિરવચ્છિન્ન એવી સાધ્યાભાવાધિકરણતાની વ્યાપકતાનો અવચ્છેદક હેતુતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાકયધર્માવચ્છિન્ન-પ્રતિયોગિતાક અભાવત્વ બને. એ ધર્મવાળાપણું વ્યાપ્તિલક્ષણ જાણવું. વિઘ્નમાન્ ધૂમામાં વિઘ્ન-અભાવની નિરવચ્છિન્ન અધિકરણતા હ્રદાદિમાં મળે છે અને એને વ્યાપક ધૂમાભાવ છે. એટલે, ધૂમાભાવમાં વ્યાપકતા આવે અને એ વ્યાપકતાનો અવચ્છેદક ધૂમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક-ધૂમાભાવત્વ ધર્મ બને. અહીં યધર્મથી ધૂમત્વ મળે છે. અને તે તે ધર્મવાળો ધૂમ છે માટે લક્ષણ ઘટે.
ધૂમાભાવવાન્ વિઘ્ન-અભાવાત્'માં ધૂમાભાવાભાવની=ધૂમની નિરવચ્છિન્ન અધિકરણતા મહાનસાદિમાં છે અને ત્યાં બધે જ વિના-અભાવાભાવ છે. એટલે અધિકરણતાને વ્યાપક વિદ્ન-અભાવાભાવ બને અને તેમાં આવેલી વ્યાપકતાનો અવચ્છેદક હેતુતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક-વહ્નિ-અભાવત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક વિદ્ન-અભાવાભાવત્વ બને. અહીં, યધર્મથી વિઘ્ન-અભાવત્વ મળે છે અને તે વાળો વિદ્નઅભાવ=હેતુ છે માટે, સમન્વય થઈ જતાં કોઈ દોષ ન આવે.
माथुरी : व्यापकतावच्छेदकत्वं तु तद्वन्निष्ठात्यन्ताभावप्रतियोगितानवच्छेदकत्वं, न तु
oooooooooooooooOOT
0XXXXXXXXXXXX00000000000
000000000000000000000000
વ્યાપ્તિપંચક ઉપર ચાન્દ્રશેખરીયા નામની સરળટીકા ૭ ૯૪
OOOOOOOOOOOOOOOOO