________________
“તે અવચ્છેદક બનવાનો જ નથી. પછી “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશ નિરર્થક નથી?
છે (અહીં ઉભયત્વએ પર્યાપ્તિસંબંધથી સમુદાયમાં રહે, પ્રત્યેકમાં ન જ રહે એમ સમજીને છે Bર કહ્યું છે.) 1 जागदीशी : तथापि प्रत्येकवह्नौ पर्याप्तिसम्बन्धेनापि न तार्णातार्णो१ भयत्वादेरभावः किन्तु घटादावेव । अन्यथा तत्सम्बन्धेन प्रत्येकावृत्तिधर्मस्य ।
तत्सम्बन्धेन समुदायावृत्तित्वनियमात् उभयत्रैव प्रत्येकं द्वित्वाभावसत्त्वादिमौ न द्वौ १४ છે ત્યપિ પ્રતીત્યાઃ # ઉત્તરપક્ષ : તો પણ અમે તેનો પ્રવેશ કર્યો છે. એટલા માટે જ કે પ્રત્યેક તાણું ? . કે અતાર્ણવઢિમાં પણ પર્યાપ્તિસંબંધથી ઉભયત્વનો અભાવ રહી શકતો નથી. તે તો છે છે ઘટાદિમાં જ રહે. જો પ્રત્યેકમાં પર્યાપ્તિસંબંધથી ઉભયત્વનો અભાવ રહે તો સમુદાયમાં જ જ ઉભયત્વની અવૃત્તિ થઈ જાય એવો નિયમ છે માટે સમુદાયમાં ઉભયત્વની વૃત્તિ છે જે Sછે એટલે પ્રત્યેકમાં પણ તેની પર્યાપ્યા વૃત્તિ છે જ. અવૃત્તિ તો ઘટાદિમાં જ છે ત્યાં ? ૪ વક્તિત્વની અવૃત્તિ હોવાથી તે પ્રતિયોગિતા અવચ્છેદક બની જાય એટલે અવ્યાપ્તિ છે 9 આવે. તે ન લાવવા માટે અમે “સ્વસમાનવૃત્તિત્વનો નિવેશ કર્યો છે. આજે જો ઉભયત્વનો પર્યાપ્તિસંબંધથી પ્રત્યેકમાં અભાવ કહો તો તો સમુદાયમાં પણ આ S8 પર્યાપ્તિસંબંધથી ઉભયત્વનય અભાવ રહે એટલે “ઈમી દ્વ'ને બદલે “ઇમ ન હૌ” જ 3 પ્રતીતિની આપત્તિ આવી જાય. १ जागदीशी : न चैवमयं द्वौ इत्यपि प्रत्यक्षप्रतीतिः प्रमा स्यात्, एकव्यक्तावपि
द्वित्वस्य पर्याप्तिसम्बन्धेन सत्त्वादिति वाच्यम् । मूलावच्छिन्नो वृक्षः कपिसंयोगीत्यादि से प्रतीतेर्मूलावच्छेद्यसमवायेन कपिसंयोगाद्यवगाहित्ववदुक्तप्रतीतेरपि इदन्त्वावच्छेद्यसे पर्याप्तिसम्बन्धेनैव द्वित्वावगाहितया प्रमात्वाऽयोगात्, एकव्यक्ते रिदन्त्वाVवच्छेद्यपर्याप्तिसम्बन्धेन द्वित्वरहितत्वात् । अत एवाऽयं न द्वौ इत्यादिप्रतीतेः
प्रमात्वमुपपद्यते, इदन्त्वावच्छेद्यपर्याप्तिसम्बन्धेन यो द्वित्वस्याभावः तद्वति । ई तदवगाहित्वात् । न चेदन्त्वावच्छेद्यपर्याप्त्यप्रसिद्धिः । एकत्ववह्नित्वादौ तत्सौलभ्यात् । एकत्वं वह्नित्वं चेदन्त्वावच्छिन्ने पर्याप्तम्, न तु द्वित्वादिकमित्यनुभवस्य सर्वसिद्धत्वात्।
પ્રશ્ન : જો પર્યાપ્તિસંબંધથી દ્વિત્વ એકમાં પણ છે તો “અય દ્વ' એવી પ્રતીતિ છે Sanatan અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૪
!