________________
જ રૂપેણ દ્વિ–સમાનવૃત્તિક ત્રિત્વ બની જાય એટલે તેવા સ્થળે આપત્તિ છે. જુઓ આ કે વદ્વિધૂમોભવાનું, ધૂમા. જે વદ્વિધૂમઘટત્રય નાસ્તિ-એ લક્ષણઘટકાભાવ. 38 પ્રતિયોગિતાવચ્છેદક તાદશત્રિત્વ.
સ્વ=દ્ધિત્વ. વ્યાસજ્યવૃત્તિરૂપેણ એનું સમાનવૃત્તિક ત્રિત્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક કને જ બની ગયું. હવે ત્રિત્વનું અનતિરિક્તવૃત્તિ દ્વિત્વ છે જ. એટલે તે પ્રતિયોગિતાવચ્છેદક કે S? સાધ્યતાવચ્છેદક થઈ જતાં અવ્યાપ્તિ આવે. હવે અમે સ્વસમાનવૃત્તિકત્વનો જે પરિષ્કાર : જે કર્યો છે. તે મુજબ આપત્તિ અહીં નથી. છે દ્વિતની પર્યાપ્તિનો અવચ્છેદક ધર્મ દ્વિત્વ. તદવચ્છેદન ત્રિત્વની પર્યાપ્તિની વૃત્તિ છે ઈ છે જ નહિ એટલે દિવસમાનવૃત્તિક ત્રિત્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક નહિ બને. ત્રિત્વની 8 આ પર્યાપ્તિના અવચ્છેદક ત્રિવધર્મવચ્છેદેન ત્રિત્વની પર્યપ્તિ રહે માટે ત્રિ_સમાનવૃત્તિક 2 ત્રિત્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ બન્યો. તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ ત્રિત્વ જ બને.
એટલે પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મત્રિત્વ બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક બનતાં જ કે અવ્યાપ્તિ રહેતી નથી.
जागदीशी : यद्यपि तार्णातार्णोभयत्वावच्छिन्नाभावस्य प्रतियोगितावच्छेदकताए घटकसम्बन्धः पर्याप्तिरेव न तु समवायः, तार्णमात्रसत्त्वेऽपि तार्णातार्णोभयं नास्तीति
प्रतीतेः । तथा च प्रतियोगितावच्छेदकताघटकपर्याप्तिसम्बन्धेन तादृशोभयत्वा* द्यभाववति प्रत्येकवह्नौ वृत्तिमत्त्वादेव वह्नित्वादेरवच्छेदकत्वासम्भवात १ स्वसमानवृत्तिकेति व्यर्थम् ।
પૂર્વપક્ષ ? પણ તમે “સ્વસમાનવૃત્તિત્વનો નિવેશ શા માટે કર્યો તે તમે જાણો જ છો ? જુઓ વદ્વિમાન, ધૂમા સ્થળે તાતાભયાભાવ લીધો અને તેથી જે
તદીયપ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વનું અનતિરિક્તવૃત્તિત્વરૂપ વહ્નિત્વ બની જતાં તે જે 1 અવચ્છેદક બન્યો. એ ન બનાવવા માટે “સ્વસમાનવૃત્તિકત્વનો નિવેશ કર્યો છે. જે S પણ જુઓ, તાર્યાતાર્થોભયાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતા વચ્છેદક સંબંધ છે
૪ પર્યાપ્તિ સંબંધ છે. સમવાય નથી. કેમકે, તાર્ણ માત્રમાં ઉભયત્વ હોવા છતાં “ઉભય ? 3નાસ્તિ' પ્રતીતિ થાય છે. હવે પ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છેદદક પર્યાપ્તિ સંબંધથી તાણે છે છે કે અતાર્ણવહ્નિ ઉભયત્વાભાવવત્ બની ગયા. તેમાં વદ્વિત્વની તો વૃત્તિ જ છે એટલે
બાબા
અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૩ સમાજ