________________
છે હવે સાધ્યાભાવ લક્ષણઘટક લેતાં સમવાયેન પ્રમેયાભાવ લેવો જોઈએ. તદીય
પ્રતિયોગિતા પ્રયત્નાવચ્છિન્ના બની શકતી જ નથી. અર્થાતુ અપ્રસિદ્ધ છે એટલે કે જ ઘટાભાવાદિ લેવા જોઈએ. પ્રતિયોગિતા સામાન્યશૂન્ય પટાદિમાં અવૃત્તિ ઘટત્વ હોવાથી ૪ Sછે તે પ્રતિયોગિતાવચ્છેદક બની જાય. આથી અતિવ્યાપ્તિ ઉભી રહે. અર્થાત્ ઘટાભાવીય ? $ પ્રતિયોગિતાનું પ્રમેયત્વમાં અનવચ્છેદકત્વ રહી જતાં અતિવ્યાપ્તિ આવે. છે. અહીં ખ્યાલ રાખવો કે જયાં જયાં પ્રમેયાભાવીય પ્રતિયોગિતા હોય ત્યાં ત્યાં જ
પ્રમેયત્વ હોય જ. પ્રમેયાભાવીય પ્રતિયોગિતા સર્વત્ર હોય એટલે પ્રતિયોગિતા Sી સામાન્ય શૂન્ય કોઈ મળે જ નહિ કે જયાં પ્રમેયત્વની અવૃત્તિ મેળવીને તેને અવચ્છેદક આ બનાવી શકાય. આમ અપ્રસિદ્ધિ દોષ ઉભો રહ્યો. एक जागदीशी : तथापि तादृशयत्किञ्चिदेकाभावप्रतियोगितात्वं यद्धर्मव्यापकता
वच्छेदकं तत्त्वं विवक्षितम् । अस्ति च प्रमेयत्वव्यापकत्वं प्रमेयसामान्याभावप्रति१ योगितायामित्यदोषः । तत् = अवच्छेदकत्वम् । છે. પ્રથમ પૂર્વ પક્ષઃ વારુ, અમે પારિભાષિક વિચ્છેદકત્વ કહીશું. હેતુસમાનાધિકરણ કરે ૨૪ એકાભાવપ્રતિયોગિતાત્વ જે ધર્મનું વ્યાપકતાવચ્છેદક હોય તે ધર્મ તે પ્રતિયોગિતાનો જ આ અવચ્છેદક કહેવાય. હવે પ્રતિયોગિતા એ પ્રમેયત્વની વ્યાપક છે જ્યાં જ્યાં પ્રમેયત્વ ? રસ છે, ત્યાં ત્યાં સર્વત્ર તાદશપ્રતિયોગિતા છે.) માટે વ્યાપકતાવચ્છેદક પ્રતિયોગિતાત છે. છે તે યુદ્ધર્મવ્યાપકતાવચ્છેદક છે એટલે કે પ્રમેયત્વ ધર્મ(નિરૂપિત) વ્યાપકતાવચ્છેદક છે. છે માટે પ્રમેયત્વ એ પ્રતિયોગિતાનો અવચ્છેદક કહેવાય. આમ પ્રતિયોગિતાનો છે આ અવચ્છેદક પ્રમેયત્વ બને છે, તેજ સાધ્યતાવચ્છેદક બનવાથી અતિવ્યાપ્તિ રહેતી નથી. આજે
दीधिति : अत एवाऽतिरिक्तसामान्याभावस्याभावे धूमत्वादेरप्यनवच्छेदकत्वापातादने तत्साधनमपि साधु सङ्गच्छत इति वाच्यम् ।। ___जागदीशी : अत एवेति । यत्किञ्चिदेकाभावव्यक्तेः प्रवेशादेवेत्यर्थः । यदि
सामान्याभावो नास्ति तदा वह्निमन्निष्ठतत्तद्धमाभावप्रतियोगितासामान्यशून्ये धूमान्तरे । एक वर्तमानतया धूमत्वस्य निरुक्तावच्छेदकत्वं न स्यादिति व्याप्तिलक्षणाऽतिव्याप्तिइस निरासार्थमेव सामान्याभावः साधयिष्यते इति । 3 હવે આજ પ્રથમ પૂર્વપક્ષ (અનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકત્વને માનનાર) કહે છે
પર અવચ્છેદકનિક્તિ જે