________________
જ પ્રમેયસામાન્યાભાવ છે. કેમકે જ્યાં ઘટપ્રતિયોગિકસંયોગેન ઘટાભાવ છે ત્યાં તે જ આ સંબંધથી પ્રમેયસામાન્યાભાવ પણ છે જ. અને સમનિયત-અભાવનું ઐક્ય હોવાથી
ઘટાભાવથી પ્રમેયસામાન્યાભાવ પણ પકડાશે. હવે તદીય પ્રતિયોગિતા તો સકળમાં જે Sછે છે કેમકે સકળ પ્રમેય સ્વરૂપ તો છે જ. તેથી કોઈ પ્રતિયોગિતા શૂન્ય છે નહિ, આમ જ છે અહીં ફરી અપ્રસિદ્ધિ દોષ આવે છે. છે. ઉત્તરપક્ષ સમનિયત અભાવોનું ઐક્ય અમે માનતાં નથી. તેથી ઘટપ્રતિયોગિક છે
સંબંધથી ઘટાભાવ જ લેવાય. તદીયપ્રતિયોગિતાશૂન્ય પટાદિ બને ત્યાં ઘટત્વ અવૃત્તિ પર છે. એટલે ઘટાભાવીયપ્રતિયોગિતાઅવચ્છેદક (અનતિરિક્તવૃત્તિત્વરૂપ) ઘટત બને છે તદિતર સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ હોવાથી લક્ષણ સમન્વય થઈ ગયો. આમ અપ્રસિદ્ધિ છે જ દોષ નિબંધન અવ્યાપ્તિ રહેતી નથી.
અહીં ઈતરપક્ષને માન્ય એવા સમનિયતાભાવના ઐક્યનું ખંડન કરીને દોષ દૂર છે 38 કર્યો. હવે તત્પક્ષને માન્ય કરીને દોષ દૂર કરે છે. १ जागदीशी : एकधर्मावच्छिन्नार्थकं चैकपदमव्याप्यवृत्तिसाध्यकस्थलीय& निरुक्ताभिप्रायेण । तथाविधा या एकधर्मावच्छिन्ना प्रतियोगिता तत्सामान्यशून्या1 वृत्तित्वमिति योजनया यत्प्रतियोगिताया अवच्छेदकीभूतधर्मावच्छिन्नाऽनधिकरणत्वं
हेतुमतस्तत्प्रतियोगिताया अवच्छेदकीभूतधर्मावच्छिन्नप्रतियोगितासामान्यशून्यत्वं ई
तत्रार्थ इति वस्तुगतिः । S9 યત્કિંચિત્ એકાભાવીય પ્રતિયોગિતા કહ્યું છે ત્યાં “એકપદ એકધર્માવચ્છિન્નાર્થક 32 છે. અર્થાતુ એકધમ વચ્છિા એ કાભાવપ્રતિયોગિતા લેવી. તથાવિધ દે Sી એકધર્માવચ્છિન્નાભાવીયા જે પ્રતિયોગિતા, તત્સામાન્યશૂન્યમાં જે અવૃત્તિ રહે તે આ અવચ્છેદક બને. આ પ્રમાણે યોજના કરવાથી આ અર્થ નીકળે કે જેની પ્રતિયોગિતાના જ જ અવચ્છેદકીભૂતધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાનું અનધિકરણ હેત્વકિરણ બને તે જ S$ પ્રતિયોગિતાના અવચ્છેદકીભૂત ધર્મથી અવચ્છિન્ન પ્રતિયોગિતા સામાન્યશૂન્યમાં છે આ અવૃત્તિત્વ જેનું હોય તે અવચ્છેદક કહેવાય. હવે પૂર્વે જે ઘટીયસંયોગેન ઘટાભાવ એને છે જ પ્રમેયાભાવ તરીકે લઈને અપ્રસિદ્ધિ આપી, તે નહિ રહે. કેમકે ઘટાભાવીય પ્રતિયોગિતાજ વચ્છેદક ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વવત્ ઘટનું અનધિકરણ હેવધિકરણ ૪ Sી બને છે. પ્રમેયવાવચ્છિન્ન પ્રતિયોગિતાવચ્છેદક પ્રમેયત્વવત્ પ્રમેયનું અનધિકરણ : તે હેતૂધિકરણ નથી બનતું માટે ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત બને ?
Decઅવચ્છેદકત્વનિરુક્તિ • ૪