________________
વિરોધ આવશે. કેમકે ત્યાં પ્રતિયોગિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાઅભાવ લીધો. અહીં પણ આ
તે જ લે તો પુનરૂક્તિ દોષ લાગે. કે વાવીશી : સ્વસમ્બન્યાત્મિજ્જા રૂત્તિ પ્રતિવ્યmfમ હેતર છે
तत्तदभावप्रति-योग्युभयस्वरूपाया इति तदर्थः । तत्तत्प्रतियोगिमात्रस्वरूपत्वे १४ सामान्याभावविशेषा-भावप्रतियोगितयोरविशेषापत्तिरिति ध्येयम् । धूमत्वादेरपीति ।
तथा च धूमवान् वढेरित्यादौ व्याप्तिलक्षणातिव्याप्तिरिति भावः । - સામાન્યતઃ પ્રતિયોગિતા એ સ્વરૂપસંબંધ રૂ૫ છે. એટલે કે તે પ્રતિયોગી અને આ છે તદભાવ ઉભયસ્વરૂપ છે. જો તત્ત—તિયોગી માત્ર સ્વરૂપ કહીએ તો સામાન્યાભાવ છે છે અને વિશેષાભાવની પ્રતિયોગિતામાં કોઈ ભેદ ન રહે. કેમકે વિશિષ્ટઅભાવની # આ પ્રતિયોગિતા પણ માત્ર પ્રતિયોગી સ્વરૂપ જ છે. સામાન્યાભાવ (ઘટાભાવ)ની અને આ આ વિશિષ્ટ અભાવ(નીલઘટાભાવ)ની પ્રતિયોગિતામાં ભેદ તો છે જ. - ૧) વહુન્યભાવીય મહાનસીયવહ્મિનિષ્ઠા પ્રતિયોગિતા-સામાન્યતઃ છે Sજ વન્યભાવીયા. ૪ ૨) મહાનસીયવહુન્યભાવીય મહાનસીયવદ્વિનિષ્ઠા પ્રતિયોગિતા વિશેષતઃ શા
મહાનસીયવન્યભાવીયા. બે ય અભિન્ન થઈ જવાની આપત્તિ આવે. વસ્તુતઃ જે સામાન્યતઃ વન્યભાવીયપ્રતિયોગિતા એ વહ્નિસ્વરૂપ હોવા સાથે વહુન્યભાવસ્વરૂપ ર S; પણ છે. વિશેષ વન્યભાવીય પ્રતિયોગિતા વિદ્વિસ્વરૂપ જ છે. છેઆમ, પ્રતિયોગિતા પ્રતિવ્યક્તિ ભિન્ન માનવા પર ધૂમવાનું, વર્ત: માં છે આ વ્યાપ્તિલક્ષણની અતિવ્યાપ્તિ અવશ્ય છે જ. કારણ આ રીતે ધૂમત્વ એ પારિભાષિક
અવચ્છેદક જ બની શકતો નથી. 3. (અહીં જો કે પ્રતિયોગિતાવચ્છિન્નાભાવવવૃત્તિત્વ કહ્યું નથી કેમકે આગળ ઉપર
છે તે કહેવાના જ છે. તેથી જ અહીં તદ્રવ્યક્તિત્વાવચ્છિન્નાભાવવવૃત્તિત્વ કહીને 5 ૨ પર્વતીયધૂમીય પ્રતિયોગિતા એ મહાનસીયધૂમમાં નથી. માટે અનતિરિક્તવૃત્તિત્વરૂપ છે S૪ અવચ્છેદકતા ન બને તેટલું જ કહ્યું. આગળ ઉપર ધૂમસામાન્યીય પ્રતિયોગિતા ઘટમાં જ 3 નથી ત્યાં ધૂમત્વ છે એટલે અનતિરિક્ત વૃત્તિ બની જાય તેમ કહ્યું છે. એટલે હવે ? છે ઘૂમવાનું, વલ્હી: માં ધૂમત્વ જ અવચ્છેદક બની જવાથી અતિવ્યાપ્તિ રહેતી નથી.) છે
दीधिति : न च तथाविधयत्किञ्चिदेकाभावप्रतियोगितासामान्यછેઅવચ્છેદકત્વનિરુક્તિ. ૧૨
.