________________
વચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ જ કહેવો જોઈએ. અને તેથી પ્રતિયોગિતાવચ્છેદક અને આ આ સાધ્યતા વચ્છેદક એક બનતાં અતિવ્યાપ્તિ-પ્રસંગ છે જ નહિ. આ સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ માનવા છતાં પણ તે અવચ્છેદકત્વ આપત્તિછે અનાપાદનવિશિષ્ટ લઘુભૂત ધર્મમાં જ હોય. અહીં ઘટત્વમાં નિરૂક્તપત્તિના આપાદનને ? છે લીધે અવચ્છેદકત્વ આવતું નથી, અર્થાત્ ઘટત્વ એ સંભવલ્લઘુધર્મ જ બનતો નથી એટલે કે છે. ગુરૂભૂત ધર્મ અનવચ્છેદક બને તેવું નથી. તે અવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ-પ્રસંગ છે આ જ નથી.
આમ નિષ્કર્ષ એ આવ્યો કે સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ સંભવલ્લઘુધર્મમાં 3 Bર માનવા છતાં અતિવ્યાપ્તિ-પ્રસંગ નથી તો પૂર્વે અહીં અતિવ્યાપ્તિ-દાન કેમ કર્યું ?
जागदीशी : परम्परया संस्थानगतकम्बुग्रीवात्वादिजातिमत्त्वस्यैव साध्यतावस च्छेदकत्वात् । तस्य च परम्परया अवच्छेदकत्वकल्पनामपेक्ष्य लाघवेन घटत्वस्यैव से एक साक्षात्तथात्वादिति भावः । .
ઉત્તરપક્ષ : ભલે અહીં કબુગ્રીવાદિમત્ત્વ કબુગ્રીવા=કપાલદ્રયસંયોગ લઈ તેને આ પ્રતિવ્યક્તિ ભિન્ન કહીને ઘટત્વને સંભવલ્લઘુધર્મ ન માનો અને વુવાલિમીન ?
નાતિ સ્થળે પ્રતિયોગિતાવચ્છેદક કબુગ્રીવાદિમત્ત્વ જ બનાવો, પણ એ જ સાધ્યતાથી વચ્છેદક બને તો અતિવ્યાપ્તિ નથી ને? પણ હવે અમે તો કહીશું કે સ્વાશ્રયાશ્રયસમ- ૨૪ વેતત્વ સંબંધથી સાધ્યતાવચ્છેદક કબુગ્રીવાત્વ બને છે. (સાધ્ય = કબુગ્રીવાવવાનું) છે
4 = કબુગ્રીવાતનું આશ્રય કબુગ્રીવા, એનો આશ્રય કપાલ, એમાં સમવેત ઘટ. છે આમ પ્રતિયોગિતાવચ્છેદક કબુગ્રીવાદિમત્ત બને, સાધ્યતાવચ્છેદક કબુગ્રીવાત્વ છે કે બને એટલે પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે Sછે છે. માટે સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદત્વ માની શકાય નહિ. આ પૂર્વપક્ષ ? વારું, તો અમે પણ તે જ પરંપરા-સંબંધથી વુગ્રીવર્તિવાન નાસ્તિ છે અભાવ લઈશું, એટલે પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક એક થઈ જતાં તે - અતિવ્યાપ્તિ રહેતી નથી.
ઉત્તરપક્ષઃ એમ કરો તો તો જ્યાં પુછવાવાન રાતિ વ્યવહાર થાય છે ત્યાં ? છે જ કરો નાતિ વ્યવહાર પણ થાય જ છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક ઘટત બને, 8 જ સાધ્યતાવચ્છેદક કબુગ્રીવાત્વ બને તેથી અતિવ્યાપ્તિ દુર્વાર છે.
જ અવચ્છેદકત્વનિરુક્તિ • • જો !