________________
ન બનવાથી અતિવ્યાપ્તિની આપત્તિ. . (જો કે પ્રમેયધૂમત્વ અને ધૂમત્વની જેમ સામાન્ય રીતે કબુગ્રીવાદિમત્વ અને ૨ આ ઘટત્વ એ બંને ધર્મો પણ વિચ્છેદકત્વનું પર્યાપ્તિ અધિકરણ બની શકે છે. તેથી અહીં જ નું પણ અતિવ્યાપ્તિ આપી ન શકાય. તેમ છતાં અહીં કબુગ્રીવાદિમત્વથી
કપાલદ્રયસંયોગરૂપ ભિન્ન ભિન્ન કબુગ્રીવાદિ વ્યક્તિની જ વિવક્ષા કરીને આગળ 8 ઉપર ઘટત્વ ને જ લાઘવથી અવચ્છેદક સિદ્ધ કરશે. ને અતિવ્યાપ્તિ આપશે. Pg. 7) - 1 जागदीशी : न च कम्बुग्रीवादिमत्त्वं कम्बुग्रीवादिव्यक्तिरेव, सा च प्रत्येक है। से हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदिकैवेति कुतोऽतिव्याप्तिरिति वाच्यम् ।
પૂર્વપક્ષ : કબુગ્રીવાદિમત્ત્વ એટલે કબુગ્રીવાદિ વ્યક્તિ જ કહેવાય. અને આ જ કબુગ્રીવા એટલે કપાલ-સંયોગ. આ સંયોગ તો પ્રતિવ્યક્તિમાં ભિન્ન ભિન્ન જ છે. જે 38 એટલે એક ભૂતલ ઉપર ઘટ પડેલો હોવા છતાં પુછવામાન નીતિ (તત 38 છે તેવુળવાપાત્ર થોડાવાન સત્ર નાસ્તિ) એમ કહી શકાય છે. હવે ત્યાં છે
કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદક ઘટત બની શકે જ નહિ, કેમકે તેમ છે જ થતાં તો ત્યાં “પટો નાતિ' એવી આપત્તિનું આપાદન થઈ જાય. વસ્તુતઃ ત્યાં ઘટ તો માં પડેલો જ છે. से घटत्वं यदि कम्बुग्रीवात्वादिमत्त्वावच्छिन्नप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि १
પટેવવૃત્તિ-ભાવપ્રતિયોગિતા વચ્ચે થી આ આપત્તિનું આપાદન થઈ જાય છે ? 3. એટલે કબુગ્રીવાદિમત્તાપેક્ષયા ઘટત્વ સંભવત્ લઘુભૂત ધર્મ બની શકતો નથી, માટે ? આ સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ માત્ર ઘટત્વમાં હવે રહે નહિ, અર્થાત્ કબુગ્રીવાદિમત્ત્વ છે છે એ કપાલસંયોગરૂપ થવાથી તત્ત—તિયોગિતાનું અવચ્છેદક જ બને. આમ જ ૩ કબુગ્રીવાદિમત્ત્વમાં પણ પ્રતિયોગિતાનું અવચ્છેદકત રહી જાય, તે જ સાધ્યતાવચ્છેદક જ 35 બની જતાં લક્ષણ અતિવ્યાપ્ત થતું જ નથી. છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિલઘટાધિકરણમાં જેમ પીતઘટાભાવ કહેવાય પણ છે. રીતે ઘટાભાવ તો ન જ કહેવાય તેમ કબુગ્રીવાદિમદ્ઘટાધિકરણમાં કબુગ્રીવાદિમદભાવ છે
જ કહેવાય પણ ઘટાભાવ તો ન જ કહેવાય. એટલે કબુગ્રીવાદિમદભાવીય પ્રતિયોગિતાઆ વચ્છેદક ઘટત્વ ન જ થાય. તેમ કરતાં તો ત્યાં જ ઘટવાવચ્છિન્નાભાવની આપત્તિનું રે છે આપાદન થઈ જાય છે. માટે તેનુવાદિમીન રાતિ એ અભાવ કબુગ્રીવાદિમત્તા
મારઅવચ્છેદકત્વનિરુક્તિ • ૧ ટી
.