________________
ન ઘટરૂપાદિ અભાવનું અવચ્છેદક બને જ છે. १ जागदीशी : यस्यावच्छेदकत्वस्वीकारेऽतिप्रसङ्गाद्यभावः स एवावच्छेदक
इत्याशयेनाह सम्भवतीति । अतिप्रसङ्गाद्यनापादके लघौ धर्मे सम्भवतीत्यर्थः । ।
- જે આપત્તિનું અનાપાદક હોય તેવો લઘુભૂત ધર્મ જ સ્વરૂપસંબંધ રૂપ છે કરે અવચ્છેદકત્વનું અધિકરણ બને એમ કહેવું જોઈએ, અર્થાત્ જેને અવચ્છેદક તરીકે છે ૨૪ માનતાં અતિપ્રસંગાદિનો (આપત્તિના આપાદનથી પણ) અભાવ હોય તે જ છે
સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વનું અધિકરણ બને. તદન્ય ગુરુભૂતધર્મ અનવચ્છેદક બને છે છે અને તેથી વ્યભિચારી સ્થળોમાં અતિવ્યાપ્તિ આવે. એટલે સ્વરૂપસંબંધ રૂપ અવચ્છેદકત્વ માનવું જોઈએ નહિ.
जागदीशी : प्रमेयधूमत्वस्य तादृशप्रतियोगितावच्छेदकतापर्याप्त्यधिकरणधूमत्वानतिरेकादाह कम्बुग्रीवेति।। છે દીધિતિકારે સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ માનતાં ત્રણ વ્યભિચારી સ્થળ છે.
અતિવ્યાપ્તિ દોષ આપ્યા છે તેમાં જગદીશ પૂર્વપૂર્વની અરૂચિ પ્રગટ કરે છે. તે સ પ્રમેયધૂમત્વ એ ધૂમત્વથી અનતિરિક્ત છે, કેમકે “પ્રમેયત્વ' એ ઇતરાવર્તક છે છે વિશેષણ નથી એટલે ધૂમત્વ અને પ્રમેયધૂમ– બે જુદા નથી, અનતિરિક્ત જ છે. આ છે અર્થાત અવચ્છેદકત્વનું પર્યાયધિકરણ ધૂમત્વ છે તો પ્રમેયધૂમત્વ તેનાથી અનતિરિક્ત છે
હોવાથી અવચ્છેદત્વનું અધિકરણ પ્રમેયધૂમત્વ પણ છે જ. આમ પ્રમેયધૂમત્વ પણ છે જ પ્રતિયોગિતાવચ્છેદક બની જવાથી તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અહીં અતિવ્યાપ્તિ * પ્રસંગ નથી.
માટે હવે દીધિતિકાર કબુગ્રીવાદિમત્ત્વને ઘટત્વની અપેક્ષાએ ગુરુભૂત ધર્મ કહીને 5 છે અનવચ્છેદક કહે છે તેથી પુનરિમાન વ્યતિ સ્થળે અતિવ્યાપ્તિ આપત્તિ આપે છે
આ પહેલા આપણે કહી ગયા છીએ કે ઘટત્વ એ સંભવલ્લઘુધર્મ છે, કેમકે તે આપત્તિ- અનાપાદક રહે છે. અત્યં યઃ qવારિકમાવપ્રતિયોગિતાવછેર થાત્ તર્દિક
શિપિ ન થતા જ્યાં “વવુગ્રીવાલિમીન રાતિ પ્રતીતિ થાય છે ત્યાં પહો નારિત છે 38 પ્રતીતિ પણ થાય જ છે, એટલે ઘટત્વને જ પ્રતિયોગિતાવચ્છેદક માનવું જોઈએ. એમનું
જ થતાં કબુગ્રીવાદિમત્ત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક રહેતાં તે જ સાધ્યતાવચ્છેદક. 9
અવચ્છેદકત્વનિરુક્તિ • ૫ રજા