________________
આ પૃથ્વી સમતત્વની અપેક્ષાએ આપત્તિનું અનાપાદક હોવાથી સ્વરૂપસંબંધરૂપ છે
કે અવચ્છેદકત્વનું અધિકરણ બને જ છે. Sછે કરક છે પૃથ્વીમવેત(પૃથ્વીત્વોવાનું દ્રવ્યતા / અહીં પૃથ્વીસમવેતાભાવ 3
આ લક્ષણઘટક બનાવવો જોઈએ. હવે પૃથ્વી મહેતા-ભાવીય પ્રતિયોગિતાવચ્છેદક છે. પૃથ્વીસમવેતત્વ ન બને, કેમકે સમતત્વ એ આપત્તિ-અનાપાદક લઘુભૂત ધર્મ હોવાથી આ આજે સમતત્વ જ પ્રતિયોગિતાવચ્છેદક છે.
यदि समवेतत्वं पृथीवीसमवेताभावप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि किमपि न १५ Sી ચતુ. ૨ (પૃથ્વીસમવેતત્વાભાવ એટલે પૃથ્વીનિરૂપિતકાલિકસંબંધાવચ્છિન્નવૃત્તિત્વાભાવ. ૪ કે હવે પૃથ્વીનિરૂપિતકાલિકસંબંધાવચ્છિન્નવૃત્તિતા તો જલમાં પણ છે જ, એટલે કે ત્યાં જ
૪ પૃથ્વીનિરૂપિતકાલિકસંબંધાવચ્છિન્નવૃત્તિત્વાભાવરૂપ સમાવેતત્વાભાવ નથી જ. તે છે છ અભાવ તો નિત્યમાં મળે. (નિત્યપુ વસતિવાયોI) અને ત્યાં સમાવેતત્વાભાવ પણ છે
જ છે જ. માટે સમતત્વને જ (લઘુધર્મને) અવચ્છેદક માનવું જોઈએ. ટૂંકમાં, એ 38 દ્રવ્યતાધિકરણ નિત્યજલાદિમાં નિરુક્ત પૃથ્વીસમવેતત્વાભાવ છે તો સમતત્વાભાવ છે આ પણ છે જ. એટલે કે સમવેતન્ત્રાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ છે. આમ પૃથ્વીસમવેતત્વ છે Sી એ પ્રતિયોગિતાનવચ્છેદક બને અને તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવી.) 9
जागदीशी : एवं घटरूपत्वस्याऽसमनियतमपि रूपत्वं व्यधिकरणसंयोगादिB सम्बन्धावच्छिन्नघटरूपाद्यभावस्य प्रतियोगितावच्छेदकमतः समनैयत्यमकिञ्चित्करम् । र
બીજો પણ વ્યતિરેકવ્યભિચાર બતાવે છે. જ્યાં સંયોગેન ઘટરૂપાભાવ છે ત્યાં જ કે સંયોગેન રૂપાભાવ જ કહેતાં આપત્તિ નથી. ખાલી ઘટરૂપાભાવ પટમાં છે પણ ત્યાં જ Bર રૂપાભાવ નથી. પણ સંયોગેન ઘટરૂપાભાવ પટમાં છે ત્યાં સંયોગેન રૂપાભાવ (પટ- આ રૂપ પણ સંયોગેન તો પટમાં છે જ નહિ, સમવાયથી છે.) પણ છે. એટલે પર્વ યર : 1 संयोगावच्छिन्नघटरूपाभावीयप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि किमपि न स्यात् । 4 Bર અહીં પણ ઘટરૂપત્વનું અસમનિયત રૂપત્વ હોવા છતાં તે સ્વરૂપસંબંધ રૂ૫ ૪ 3 અવચ્છેદકત્વનું અધિકરણ બને. અને ઘટરૂપત્વ અનવચ્છેદક બની જાય એટલે ? આ સરૈયત્વે પતિ નપુર્વ વચ્છર્વ' એ નિયમ બિલકુલ બરોબર નથી. કેમકે . રૂપત્વમાં ઘટરૂપ–સમનિયતત્વ ન હોવા છતાં તે વ્યધિકરણસંયોગાદિસંબંધથી તે
ર અવહેંદકત્વનિરુક્તિ • ૪ ટકા )
થ