________________
૭૪
શોધ-ખોળની પગદંડી પર જેણે આગમ, નિગમ, પુરાણ અને સ્વર તથા અક્ષરોના વિસ્તારનું નિર્માણ કર્યું છે, તે બ્રહ્માણી વાણીના પદને પ્રણામ કરીને હું સુંદર પદ(રચનાનું વરદાન) માગીશ'.
उ: गय-वयण गउरि-नंदण सेवय-सुह-करण असुह-अवहरणो ।
વહુ-દ્ધિ-સિદ્ધિ-તાયય માં-નાયય પમ પામેલું છે
ગજવદન, ગીરીનંદન, સેવકના સુખદાતા, અસુખ હરનાર, બહુબુદ્ધિ અને સિદ્ધિના દાતા, ગણનાયકને હું પ્રથમ પ્રણામ કરીશ. ૪. “ગુરુ નgય ત્રિ-વિવિ વિય સર-સુમ–(2) સુઝંદ્ર-નંબઈ !
વિથ તાળ સળે(?) વર-વુમનં નોડિ પામી
જે કોઈ નાનામોટા કવિજનોએ સરસ, સુંદર અર્થ અને છંદવાળા કાવ્યબંધ રચ્યા છે તેમને સૌને એક સાથે હું બે હાથ જોડીને પ્રણામ કરું છું.' ૫. “શિર-હા-પI સો વીરો માનવીનચ્છા |
अब्भुअ-संत नव-इ रसिं जंपिसु सुद्दवच्छ चरियं ॥ “શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંતએ નવેય રસવાળી સુદયવત્સની કથા હું કહીશ.' ૬. ૩જોાિ મળ-મ નરિવરાં નયર-સત્ત-સા
तेणि पहू पहुवच्छो पत्थंतहं पूरए अत्थो ।
આ અવનિમાં સકલ નગરના શણગારરૂપ ઉજ્જયિની નામે ઉત્તમ નગરી છે. તે નગરીનો રાજા પ્રભુવત્સ યાચકોનો મનોરથ પૂર્ણ કરનારો દ.” ૭. તિળિ નરિ પર્શ નિવસ વિપો વિજ્ઞા-નિહાળ વર-વે
जोइक्ख-कला-कुसलो निद्धण कण-वित्तिया-जीवी ॥ તે નગરીમાં એક વિપ્ર વસે છે, જે ચાર વેદનો જાણકાર, વિદ્યાનિધાન અને જ્યોતિષવિદ્યામાં નિપુણ હોવા છતાં, નિર્ધન હતો અને ભિક્ષાવૃત્તિથી આજીવિકા ચલાવતો
હતો.”
૮. તરસ ધરળી પક્ષ મવારે અવલ મંત ઇંત(સ) પદ્ય તરસ |
पिय पहुवच्छ नराहिव पच्चूसे पत्थि हो पत्थि ॥ “અવસર જોઈને એક વાર તેની ગૃહિણી પોતાના એ કંથને સલાહ આપે છે