________________
दीधिति:१४ 2000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 संयोगत्वावच्छिन्नासंयोगात्मकः सम्बन्धः प्रविष्टः तत्सम्बन्धावच्छिन्न प्रतियोगितायाः= संयोगत्वावच्छिन्नसंयोगावच्छिन्नायाः प्रतियोगितायाः अनवच्छेदकत्वं बोध्यमिति । एष तावत् दीधितग्रन्थः निरूपितः, साम्प्रतं जागदीशी निरूप्यते ।
दीधित्यां यत् निरुपितं तत् सर्वं-सम्बन्धविशेषेणैव साध्य-साधनयोः सामानाधिकरण्यज्ञानात्= साध्यतावच्छेदकसंयोगादिसम्बन्धेन साध्याधिकरणे हेतुतावच्छेदकसम्बन्धेन हेतोः वृत्तितात्मकसामानाधिकरण्यज्ञानात् 'संयोगेन वह्निमति पर्वते संयोगेन धूमः' इत्यादि आकारकात् एव पर्वतः संयोगेन वह्निमान् इत्यनुमितिः भवति । तादृशसामानाधिकरण्यज्ञान प्रतिबंधकं च "संयोगेन वह्निमति पर्वते संयोगेन न धूमः" इत्याकारकं विरोधज्ञानं प्रतिबंधकं भवत्येव, तज्ज्ञानविषयत्वं च विरोधे अस्ति । अतो विरोधे । हेत्वाभासत्वं सुरक्षितं भवति ।"-इत्यभिप्रायेण ज्ञेयम्, अर्थात् एतेषां मतानुसारेणैव दीधितिकारेण परामर्शज्ञानघटकीभूते सामानाधिकरण्ये साध्यतावच्छेदक-हेतुतावच्छेदकसम्बन्धयोः निवेशः कृतः ।।
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ આ રીતે તાદેશપ્રતિયોગિતા-અનવચ્છેદક એવા સાધ્યતાવચ્છેદકધર્મથી અવચ્છિન્ન સાધ્ય મળે, એ વ્યાપક ગણાશે. અને તાદશસાધ્યનું હેતુમાં રહેલું સામાનાધિકરણ્ય એ જ વ્યાપ્તિ છે. આમાં સાધ્યસામાનાધિકરણ્ય =સાધ્યાધિકરણ-વૃત્તિત્વ એવો જ અર્થ થવાનો. આમાં બે વસ્તુ આવે છે. એક તો સાધ્યનું અધિકરણ અને બીજું તે અધિકરણમાં હેતુની વૃત્તિતાઃ હવે અહીં જો “સાધ્યનું અધિકરણ કયા સંબંધથી લેવું? 3 અને તે અધિકરણમાં હેતુ કયા સંબંધથી વૃત્તિ લેવો ?' એનું નિરૂપણ કરવામાં ન આવે, તો પછી કોઈપણ સંબંધથી સાધ્યનું અધિકરણ અને કોઈપણ સંબંધથી તેમાં હેતુની વૃત્તિતા લઈ શકાય. અને તો પછી સમવાયથી વહિનના અધિકરણ એવા અવયવોમાં કાલિકથી ધૂમની વૃત્તિતા.
કાલિકથી વનિના અધિકરણ એવા ધૂમાવયવોમાં સમવાયથી ધૂમની વૃત્તિતા. કાલિકથી વહિનના અધિકરણ એવા સરોવરમાં કાલિકથી ધૂમની વૃત્તિતા.
આ બધા જ પ્રકારના જ્ઞાનો એ તાદશસામાનાધિકરણ્ય જ્ઞાનાત્મક માનવા પડે. અને તેથી (ધૂમવ્યાપક) વહિનવ્યાપ્યધૂમવાનું પર્વત=વનિસામાનાધિકરણ્યવત્ ધૂમવાનું પર્વત=વહિનઅધિકરણવૃત્તિતાવતુઘૂમવાનું પર્વતઃ એ જ્ઞાનો પરામર્શ જ્ઞાન કહેવાશે. હવે આમાં ઉપર મુજબ ગમે તે સંબંધ દ્વારા આનો બોધ થઈ શકે છે. હવે જો પરામર્શ આવો માનશું, તો પછી વિરોધજ્ઞાન એ આ પરામર્શનું પ્રતિબંધક ન બની શકે. કેમકે “સાધ્યતાવચ્છેદક સંબંધથી જે સાધ્યનું અધિકરણ હોય, તેમાં હેતુતાવચ્છેદક સંબંધથી હેતુની વૃત્તિતાનો અભાવ ! એ જ વિરોધ છે એટલે કે, “સંયોોન વહ્નિમતિ સંયોગ વર્તમાનઃ ધૂમ:” એવું જ્ઞાન કહેવાય. હવે આ જ્ઞાન તો “સંયોગેન વનિમતિ સંયોગેન વર્તમાનઃ ધૂમઃ” એવા જ્ઞાન પ્રત્યે જ પ્રતિબંધક બની શકે. (અહીં સાચાખોટાની ચર્ચા નથી. ખોટું જ્ઞાન પણ પ્રતિબંધક બની શકે.) પણ તિવિના વઢિમતિ સમવાયતના વર્તમાનો ધૂમઃ” આવા જ્ઞાન પ્રત્યે તો પ્રતિબંધક ન જ બની શકે. આમ વિરોધજ્ઞાન એ અનુમિતિ કે તેના કારણભૂત વ્યાપ્તિજ્ઞાનાદિનો પ્રતિબંધક ન બને. અને તો પછી એ વિરોધ એ હેત્વાભાસ ન ગણી શકાય. કેમકે અનુમિતિતત્કારણાન્યતરપ્રતિબંધકજ્ઞાનનો વિષય એ જ હેત્વાભાસ ગણાય છે. એટલે જ વિરોધને હેત્વાભાસ બનાવવું 3 હોય તો પછી આ “સામાનાધિકરણ્ય”માં સંબંધોનો નિવેશ કરવો આવશ્યક લાગે છે.
ઉત્તરપક્ષ તમારી વાત સાચી છે. અને એટલે જ દીધિતિ આ બાબતમાં શું કહે છે, એ પહેલા ટુંકાણમાં
i[li[ util) સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૩૬ infAAAAAAAAAFRIKAIKARAMSAMAINTENTIONINIGATI+III0:10. HIRPERIE'18 110010&tioxid Vid11/01/th/I+IhlIREAT ATIRALIAbtltft.1io Ntf</ANfoM&KAR SANKRAINBHAI/AAAARTIfI/AAAAAB