________________
दीधिति:२०
नित्यज्ञानत्वादित्यत्रापि विषयितावच्छिन्न-घटाधिकरणतानिरूपितस्वरूपसम्बन्धेन पटाभावप्रतियोगितावच्छेदक - पटत्वावच्छिन्ना-पटाधिकरणतासामान्यस्य अभाव एव नित्यज्ञाने वर्तते । विषयितावच्छिनपटाधिकरणतानिरूपित-स्वरूपसम्बन्धेनैव पटाधिकरणतायाः नित्यज्ञाने वर्तमानत्वात् । अतः तत्रापि पटाभावप्रतियोगितामादाय लक्षणसमन्वयः । एवमन्यत्रापि यथायोगमव्याप्ति-अतिव्याप्तिनिवारणं । सङ्गमनीयम् ।
ચન્દ્રશેખરીયા : ધ કાલિકેન ઘટવાનું મહાકાલ–ાત્ અહીં સાધ્યતાવચ્છેદક કાલિકસંબંધ છે અને તે કાલિકાવચ્છિન્ન પ્રકૃતસાધ્ય ઘટ છે. તે ઘટની અધિકરણતા મહાકાલાદિમાં સ્વરૂપસંબંધથી રહે છે. હવે ગગનાભાવપ્રતિયોગિતાવચ્છેદકગગન વાવચ્છિશગગનની અધિકરણતાસામાન્યનો કાલિકાવચ્છિન્નઘટાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી મહાકાલમાં હેતુમાબૂમાં અભાવ જ છે. કેમકે મહાકાલમાં જો ગગન કાલિકથી રહેતું હોત, તો મહાકાલમાં ગગનાધિકરણતા એ સ્વરૂપસંબંધથી રહેત. પણ તે રહેતું ન હોવાથી તાદશાધિકરણતાસામાન્યનો અભાવ મળી જાય છે. અને તેથી ગગનાભાવ લેવાય તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ઘટત્વ છે જ. એટલે અવ્યાપ્તિ નથી આવતી.
આ લક્ષણમાં કેટલાક પદોનું પ્રયોજન જોઈએ. અહીં જો અધિકરણતાસામાન્યાભાવમાં સામાન્યપદ ન મૂકો તો વનિમાનું ધૂમાત્ સ્થલે વન્યભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક વનિત્વ છે અને તદવચ્છિન્ન એવા વનિઓ છે. તેમાં મહાનસીયવનિની અધિકરણતા મહાનસમાં છે અને એ નિરક્તસ્વરૂપસંબંધથી હેતુમામાં=પર્વતમાં તો રહેતી જ નથી. એટલે વહુન્યભાવપ્રતિયોગિતા જ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે. સામાન્યપદથી આ આપત્તિ નીકળી જાય. કેમકે વનિત્નાવચ્છિન્ન એવા પર્વતીયવનિની અધિકરણતા એ તો નિરુક્તસ્વરૂપસંબંધથી=સાધ્યતાવચ્છેદકસંયોગાવચ્છિન્ન-અધિકરણતા-નિરૂપિતસ્વરૂપસંબંધથી હેતુ માનુ=પર્વતમાં છે જ એટલે પર્વતમાં સ્વરૂપથી તાદશાધિકરણતાસામાન્યનો અભાવ મળતો નથી. અમુકનો જ અભાવ મળે છે એટલે વહુન્યભાવ ન લેવાય. પણ ઘટાભાવાદિ લેવાય. જ્યાં વિષયિતાસંબંધથી ઘટ સાધ્ય છે. ત્યાં નિત્યજ્ઞાન–હેતુમાં પણ અવ્યાપ્તિ ન આવે. વિષયિતાસંબંધાવચ્છિન્નઘટાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી પટાભાવપ્રતિયોગિતાવચ્છેદકપટવાવચ્છિન્ન-પટાધિકરણતા-સામાન્યનો અભાવ નિત્યજ્ઞાનમાં છે જ. નિત્યજ્ઞાનમાં પટાધિકરણતા એ વિષયિતાવચ્છિન્નપટાધિકરણતાનિરૂપિતસ્વરૂપથી તો ન જ રહે. વિષયિતાવચ્છિન્ન બની જતા અવ્યાપ્તિ ન આવે. એ રીતે બીજા સ્થાનોમાં પણ વિચારી લેવું.
जागदीशी - एवं-यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिकसम्बन्धसामान्ये,साध्यतावच्छेदकसम्बन्धत्वहेत्वधिकरणीभूतयत्किञ्चिद्व्यक्त्यनुयोगिकसम्बन्धत्वोभयाभावः, - तादृशप्रतियोगिता कथं नोक्तेति चिन्तनीयम् ॥२०॥
चन्द्रशेखरीया : अथवाऽस्मादनन्तरोक्तादपि लक्षणाद् लघुतरं लक्षणं संभवति । तथाहि यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिकसम्बन्धसामान्ये साध्यतावच्छेदकसम्बन्धत्व-हेत्वधिकरणीभूत
ઉtoothsoninin0000000000000000000000000000000016ttest tree .Abthe NonoAD00000000000000000000000000001-AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૫