SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 111 સત્સંગ-સંજીવની વા _538}£ » Fanteferk of A hi E ૬ ચોસલા પ્રબંધ ગ જો પ વિયા Y S Me M tien રજા કે જે હું અ wave the ૧, ૨ मनुस्मृतः रामदिन S રવિન ન Mobilitz એ ધન આપો અમલ શ જે મહાત્માની મુખમુદ્રા અતિશે શોભી ઊઠે છે, જેની સંસાર પ્રત્યે જરાપણ રાગયુક્ત ઈચ્છા રહી જ નથી, તેમજ જેનામાં બહુ જ ગાંભીર્યતાએ સંપૂર્ણતાથી વાસ કરી લીધો છે, જેની મનોકાંતિ ખરેખર વખાણવાલાયક છે. સંપૂર્ણ શોભાને પામે એવું જ જેનું મુખ છે. જેના ચક્ષુના નજીક ભાલ પર એક સમશેરનું ચિહ્ન છે. જેના પવિત્ર પગના અંગૂઠામાંથી અમૃતની ધારા વહ્યા કરે છે, એવા એમના ગુણ ચિંતનમાં તલ્લીન થયેલા પાવન પુરૂષો અમૃત પીઈને તૃપ્ત થાય છે. જેના ઉપર તે પવિત્ર પુરૂષની કૃપા થઈ તે તે સર્વને નમસ્કાર કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, જગતને વંદવા યોગ્ય, મોક્ષમયી પુરૂષ તેજ છે. મહાવીરદેવ જેવા ગણાતા, તેમના પુત્ર તેમજ મહાત્મા આ કાળે છે. પ્રભુ રાજ્યચંદ્રજી. હે પ્રભુ, જરૂર આ બાળકનું હિત થાય તેમ કરશો. આ અલ્પજ્ઞ છે. મને તમારૂં શરણ છે, તમારી સમીપ રહેવા સદાકાળ ઈચ્છું છું. જેની જન્મભૂમિકા અતિશે વખાણવા લાયક છે, જેનાથી મોક્ષની જીવોને પ્રાપ્તિ થયેલ છે. પ્રભુ રાજ્યચંદ્રજી ચરણ શરણ ઈચ્છું છું.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy