________________
YિESH S
સત્સંગ-સંજીવની
- RED (
(ા
શ્રી નાન નું પ
ધ ]
ી ની
& M.
નું ધ્યા કુ દરતી
કે " મા ર ને, " - 3 રિધ્ધા » કે ૬
3]૨ રને, નત્વે जिनवरालाचना मजे राज्य यक
चंद्रं अहं
શ્રી કુંડળી પ્રબંધ
ના ની
बंदामी पाद:- प्र राज्य
શ્રી કુંડળી પ્રબંધ
મિ ન જ કરે, ન ઈ ર ખમ , રા
ર ર ક . • કુરે હ્યિા . કું
र रनंनत्य ન હલ ,૪ ૬૮ + 7 વરા લોન્ચન !
मनराज्य का
વૈદું ૐ
=.
=
,ીદી અને
'' & Uએ રબળ હ હ રે
ખાં ૨૪તી ? . - ૨હે તી,
કુંડળી પ્રબંધ - ૪ ૧. સંતને શરણ જા. ૨. શરણ જા સંતને ૩. જા સંતને શરણ ૪, જા શરણ સંતને ૫. શરણ સંતને જા. ૬. સંતને જા શરણ ૭. જાને સંત શરણ ૮. પ્રભુ રાજ્યચંદ્રજીને શરણ જા.
મહાદિવ્યા કુક્ષીરત્ન, શબ્દજીત વરાત્મજં, શ્રી રાજચંદ્રમહ વંદે તત્ત્વલોચન દાયકે. સત્ શ્રદ્ધા પામીને કોઈ તને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો જ સંગ રાખ. બાકીનો સંગ મૂકી દે.
- કુંડળી પ્રબંધ - ૫ જેમ બને તેમ તારાં મન, વચન, કાયા અને આત્માથી અર્પણ બુદ્ધિ તે પવિત્ર પુરૂષ ઉપર જલ્દીથી રાખે. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળનાર નથી. સત્ય છે. અંતરનું સુખ માટે સમય સમય તે પુરૂષને
મૂકીશ નહીં. તે પવિત્ર કૃપાળુ નાથથી મળવાનું છે. હે કર્મો ! આશ્ચર્ય છે કે હજુ તારી લાલસાવાળી વિકારી વૃત્તિને સંયોગે કરીને, આ અલ્પજ્ઞ કે જે જિનેશ્વરના
વચનામૃતનું પાન કરવાને આતુર થયેલાને વિદ્ઘભૂત નિવડે છે એ તારો પ્રબળ ઘણો અન્યાય છે.