________________
૯૮ સમુચ્છેદવાદ
નિલવવાદ વિશેષાર્થ - આ ગાથાઓનો ભાવાર્થ લગભગ ગાથાર્થમાં જ આવી ગયો છે. છતાં વિશેષ ભાવાર્થ આ પ્રમાણે છે કે તે ખંડરક્ષકો શ્રાવક હતા તેથી તે શ્રાવકો વડે પૂર્વે કહેલાં કડવાં અને પછી કહેલાં મીઠાં, વચનો કહેવાય છતે ભયભીત બનાવીને તથા યુક્તિપૂર્વક તત્ત્વ સમજાવીને માર્ગે લાવવાનો પ્રયત્ન કરાયો.
અનુશાસન રૂપ (હિત શિખામણ સ્વરૂપ) તે વચનને સાંભળીને તે અમિત્ર વિગેરે નિહ્નવ સાધુઓ પણ ભગવાનના માર્ગને સ્વીકારનારા બન્યા. ૨૪૨૨-૨૪૨૩ /
ચતુર્થ નિહ્નવવાદ સમાપ્ત
ને
૯
IIIME
BEEEElu EER
: