SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન સતુષપણું જિમ તંદુલે ઘણું, ક્રિયા વિના ન વિનાશઈ પુત્ર ! જાણિ પુરુષમલ તિમ અપવિત્ર પા ગાથાર્થ :- તંદુલમાં જેમ ઘણું ફોતરાવાળાપણું, અને ત્રાંબાની અંદર ઘણું શ્યામપણું છે તે ખાંડવાની અને માંજવાની ક્રિયા કર્યા વિના દૂર થતું નથી તેમ હે પુત્ર ! અનાદિનો અને અપવિત્ર એવો પુરુષનો કર્મરૂપી મેલ તેને ધોવાની ક્રિયા વિના નાશ થતો નથી. ।।પા ૧૪૧ શ્યામપણું ત્રાંબાનિં ઘણું ટબો :- સતુષપણું-પોતાસહિતપણું નિમ તંબુનતળું-વ્રીહિતળુ, त्रांबाभाजननुं घणुं-घणेरुं श्यामपणुं मलिनपणुं, कंडन - मार्जनप्रमुख क्रिया विना हे पुत्र रामचंद्र ! नासई नही, तिम अपवित्र जे अनादिकालीन पुरुषमल कर्मरूप छइ, ते क्रिया विना ज्ञानमात्रई नासै नही, वचनमात्रइं आत्मा संतोस्यइं स्यूं थाई ॥ उक्तं च । भणंता अकरंता च बंधमुक्खपइनि वायाविरियमित्तेणं समासासिंति अप्पयं ॥ ५९ ॥ વિવેચન :- ચોખામાં એટલે કે ડાંગરમાં જે ફોતરાવાળાપણું, (તુષ એટલે ફોતરાં, ઋતુષપણુ=ફોતરાવાળાપણું) છે. તે તંદુલનું એટલે કે વ્રીહિનું છે તથા ત્રાંબાના વાસણનું અતિશય ઘણો કાટ લાગવારૂપ જે મલીનપણું છે તે બન્નેની મલીનતા ખાંડવા અને માંજવારૂપ ક્રિયાઓ કર્યા વિના દૂર થતી નથી. ડાંગરમાં ફોતરાવાળાપણું, એ રૂપ જે મલિનતા છે તે ખાંડવાની ક્રિયા કર્યા વિના ફોતરાં દૂર થતાં નથી અને ડાંગર શુદ્ધ બનતી નથી. તથા ત્રાંબામાં જે કાટરૂપ મલીનતા છે તે માંજવારૂપ ક્રિયા કર્યા વિના
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy