________________
૩૩
વૈરાગ્યશતકમ્ ગા.૪૫
અર્થ: જીવિત પાણીનાં બિંદુ જેવું છે, સંપત્તિઓ તરંગો જેવી ચપળ છે, સ્નેહ સ્વપ્ર જેવો છે. જે સમજાય તે પ્રમાણે કર. (એટલે કે જેમ ઠીક લાગે તેમ કર) II ૪૪
संझरागजलबुब्बुओवमे, जीविए अ जलबिंदुचंचले। जुव्वणे य नइवेगसंनिभे, पावजीव! किमियं न बुज्झसे ॥४५॥
[34. ર૦૮] સંક્ષરી| - સંધ્યાનો રંગ નબુવ્યું - પાણીનાં પરપોટાની શોવ - ઉપમાવાળું નgિ - જીવિત ૩ - અને
નબિંદુ - પાણીનાં બિંદુ જેવું રંવને - ચંચલ છે. નુત્ર - યૌવન ય - અને
નડ્ડા - નદીના વેગ સંનિમે - જેવું છે. પાવની - હે પાપી જીવ ! રિમિયં - કેમ
ને પુછ્યું - જાણતો નથી ? छा.: संध्यारागजलबुद्बुदोपमे जीविते च जलबिन्दुचञ्चले। यौवने च नदीवेगसन्निभे पापजीव ! किमिदं न बुध्यसे ॥४५॥ અર્થ: જીવિત સંધ્યાનો રંગ અને પાણીના પરપોટાની ઉપમાવાળું તથા પાણીના બિંદુ જેવું ચંચળ છે, યૌવન નદીનાં વેગ જેવું છે, તે પાપીજીવ! એ તું કેમ જાણતો નથી... ? | ૪પા.