SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ વૈરાગ્યશતકમ્ ગા.૪૫ અર્થ: જીવિત પાણીનાં બિંદુ જેવું છે, સંપત્તિઓ તરંગો જેવી ચપળ છે, સ્નેહ સ્વપ્ર જેવો છે. જે સમજાય તે પ્રમાણે કર. (એટલે કે જેમ ઠીક લાગે તેમ કર) II ૪૪ संझरागजलबुब्बुओवमे, जीविए अ जलबिंदुचंचले। जुव्वणे य नइवेगसंनिभे, पावजीव! किमियं न बुज्झसे ॥४५॥ [34. ર૦૮] સંક્ષરી| - સંધ્યાનો રંગ નબુવ્યું - પાણીનાં પરપોટાની શોવ - ઉપમાવાળું નgિ - જીવિત ૩ - અને નબિંદુ - પાણીનાં બિંદુ જેવું રંવને - ચંચલ છે. નુત્ર - યૌવન ય - અને નડ્ડા - નદીના વેગ સંનિમે - જેવું છે. પાવની - હે પાપી જીવ ! રિમિયં - કેમ ને પુછ્યું - જાણતો નથી ? छा.: संध्यारागजलबुद्बुदोपमे जीविते च जलबिन्दुचञ्चले। यौवने च नदीवेगसन्निभे पापजीव ! किमिदं न बुध्यसे ॥४५॥ અર્થ: જીવિત સંધ્યાનો રંગ અને પાણીના પરપોટાની ઉપમાવાળું તથા પાણીના બિંદુ જેવું ચંચળ છે, યૌવન નદીનાં વેગ જેવું છે, તે પાપીજીવ! એ તું કેમ જાણતો નથી... ? | ૪પા.
SR No.032115
Book TitleAatmbodhak Granthtrai
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2010
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy